Connect Gujarat

You Searched For "Botad"

પાટણ: બોટાદમાં 8 વર્ષની દીકરી પર થયેલા દુષ્કર્મ અને હત્યા મામલે ઝડપી ન્યાય મળે તે માટે રેલીનું આયોજન

20 Jan 2023 10:07 AM GMT
બોટાદ ખાતે દેવીપુજક હિન્દુ સમાજની દીકરી પર બળાત્કારની બનેલી ઘટનાના વિરોધમાં પાટણના રાધનપુરમાં રેલી કાઢી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી...

બોટાદમાં થયેલ દુષ્કર્મની ઘટનાને લઇ ભરૂચના દેવીપૂજક સમાજમાં રોષ, કેન્ડલ માર્ચ યોજી નોંધાવ્યો વિરોધ...

19 Jan 2023 3:51 PM GMT
બોટાદમાં થયેલ દુષ્કર્મની ઘટનાનો ઠેર ઠેર વિરોધભરૂચના દેવીપૂજક સમાજ દ્વારા યોજાય કેન્ડલ માર્ચઆરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી બોટાદમાં વાસી...

બોટાદમાં થયેલ દુષ્કર્મની ઘટનાને લઇ ભરૂચના દેવીપૂજક સમાજમાં રોષ, કેન્ડલ માર્ચ યોજી નોંધાવ્યો વિરોધ...

19 Jan 2023 11:52 AM GMT
ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા ગયેલી એક ફૂલ જેવી માસૂમ બાળા ઉપર બોટાદના શિવનગરમાં રહેતા હવસખોર શખ્સે હેવાનિયતની હદ વટાવી બળાત્કાર ગુજારી નિર્દયતાપૂર્વક...

PM મોદીએ સંભાળી ગુજરાતમાં પ્રચારની "કમાન", સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ગજવી જનસભા...

20 Nov 2022 11:23 AM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીના...

ભારતી બાપુના શિષ્ય ઋષિ ભારતી બાપુ પણ આવ્યા ચૂંટણીના મેદાને, નોંધાવી અપક્ષ ઉમેદવારી...

16 Nov 2022 10:02 AM GMT
અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા ભારતી આશ્રમ મહંત વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય ઋષિ ભારતી પણ ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતાર્યા છે.

અમદાવાદ:ટિકિટ ન મળતા કોંગ્રેસ બોટાદના નેતા મનહર પટેલ થયા નારાજ, કહ્યું : વર્ષ 2017નું પુનરાવર્તન થયું..!

13 Nov 2022 10:35 AM GMT
બોટાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ફરી થયા છે નારાજ, કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓમાં નારાજગી વ્યાપી

બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિર પટાંગણમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું કરાશે સ્થાપન...

19 Oct 2022 7:29 AM GMT
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે નવું આકર્ષણ, હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે

બોટાદ : કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના 174મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

14 Oct 2022 10:36 AM GMT
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના 174મા પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક...

બોટાદ કેમિકલ કાંડ:12 પોલીસકર્મીઓની બદલીઓનો કરાયો આદેશ

29 Aug 2022 12:20 PM GMT
બોટાદ,બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશન 12 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર પકડાવી દીધા છે.

બોટાદ : બરવાળા કેમિકલ કાંડના ગંભીર ગુનામાં આરોપીને જામીન ન આપી શકાય, સરકારની ધારદાર દલીલ

27 Aug 2022 5:47 AM GMT
બોટાદ જિલ્લાના બરવાળા કેમિકલ કાંડ મામલે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકો આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાંથી કંપનીની 2 ડાયરેક્ટરોને કોર્ટે 18...

બોટાદ : ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળતા હડકંપ, પોલીસ તપાસ શરૂ...

19 Aug 2022 7:32 AM GMT
જિલ્લાના ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. પ્રતાપસિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા.

'બોટાદ કેમિકલકાંડ' : આવતીકાલે એસઆઇટી રજૂ કરશે ચાર્જશીટ

6 Aug 2022 10:48 AM GMT
બોટાદ કેમિકલકાંડથી રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો જે મામલે સરકાર દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી હતી