Home > chaitra navratri
You Searched For "Chaitra Navratri"
"શ્રીરામ નોમ" : ભરૂચ અને અંકલેશ્વરમાં રામનવમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી…
10 April 2022 9:41 AM GMTભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
પંચમહાલ : પાવાગઢમાં ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા ઊભી કરાઇ
10 April 2022 6:30 AM GMTપાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રામ નવમી 2022 : આ રામ નવમી પર આવ્યો 10 વર્ષ પછી શુભ સમય
10 April 2022 3:20 AM GMTઆ વર્ષે રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે રામનવમી પર ગ્રહો અને નક્ષત્રોનો ખૂબ જ શુભ સંયોગ થવાનો છે.
નવરાત્રીના ઉપવાસ દરમિયાન ફરાળી આલુ પનીર કોફ્તા ખાઓ.
9 April 2022 7:41 AM GMTચૈત્ર નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો માતાને પ્રસન્ન કરવા ઉપવાસ રાખે છે. આ દિવસોમાં મોટા ભાગના ભક્તો ફળ જ ખાય છે.
આજે ચૈત્ર નવરાત્રીની આઠમ, કેવી રીતે કરશો મા દુર્ગાની પૂજા? પદ્ધતિ જાણો
9 April 2022 3:41 AM GMTઆજે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિ છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની...
અંબાજીમાં આવતીકાલથી રૂડો અવસર, જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ ગબ્બર ખાતે પણ પરિક્રમાનો થશે પ્રારંભ
7 April 2022 6:15 AM GMTજૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે.
નર્મદા : ચૈત્રી નવરાત્રીમાં આ મંદિરમાં આવેલ કૂવાનું પાણી પીવાથી મનોકામના થાય છે પૂર્ણ,જુઓ શું છે મહત્વ
5 April 2022 6:56 AM GMTરાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.
નર્મદા: રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
4 April 2022 6:24 AM GMTઆસ્થા અને શ્રધ્ધાને કારણેજ દેવો પુજનીય કહેવાય છે અને તેથીજ શ્રધ્ધા સાથે તેમના સ્થાનક બનાવી પુજન અર્ચન કરાય છે.ન
ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ, ગુડી પડવાની આજે ઉજવણી,પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ
2 April 2022 4:08 AM GMTઆજથી ચૈત્ર નવરાત્રી 2022 નો પ્રારંભ થયો છે. મંદિરોમાં માતા રાણીના મંત્રોચ્ચાર થાય છે. આ સાથે જ હિંદુ નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે
ચૈત્ર નવરાત્રિમાં આ રીતે કરો ઘટસ્થાપન
30 March 2022 9:30 AM GMTપંચાંગ અનુસાર ચૈત્ર માસની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલથી શરૂ થશે અને 11મી એપ્રિલે પૂરી થશે.