Connect Gujarat

You Searched For "COVID19"

દેશમાં 24 ક્લાકમાં 20 હજારથી ઓછા નોંધાયા કેસ, મૃત્યુઆંકથી સરકારની ચિંતા વધી

20 Feb 2022 5:13 AM GMT
ભારતમાં કોરોના વાયરસના તાજેતરના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ભરૂચ:કોરોના સામે લોકોને સાવચેત રહેવા શહેરમાં જાગૃતતા રથનું પ્રસ્થાન કરાવાયું

18 Feb 2022 11:51 AM GMT
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથ શહેરના વિવિધ...

ભરૂચ : કોરોના સામે લોકોને સાવચેત રહેવા શહેરમાં જાગૃતતા રથનું પ્રસ્થાન કરાવાયું...

18 Feb 2022 10:37 AM GMT
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

કોરોનાના મોતના આંકડા ફરી વધ્યા, 24 કલાકમાં 804 લોકોએ ગુમાવ્યા જીવ, 50407 નવા કેસ સામે આવ્યા

12 Feb 2022 6:20 AM GMT
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે, દરરોજ મૃત્યુઆંક ચિંતાજનક છે.

ભારત રસીના ક્ષેત્રમાં સુપર પાવર બનવાની એકદમ નજીક, 96 ટકા લોકોએ એક ડોઝ અપાયો

11 Feb 2022 7:20 AM GMT
કોરોના રસી વિકસાવવા અને ઉત્પાદન કરવાના ક્ષેત્રમાં ભારત વિશ્વની સુપર પાવર બનવાની નજીક છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડ્લાઇન, 14 ફેબ્રુઆરીથી લાગુ થશે, ફરજિયાત હોમ-ક્વોરેન્ટાઇન નિયમ દૂર

10 Feb 2022 9:25 AM GMT
વિશ્વભરમાં કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત માર્ગદર્શિકા...

ગુજરાતના 10 કરોડ વેક્સિનેશનમાં ભરૂચ જિલ્લાનું 27.50 લાખ વેક્સિનનું યોગદાન, આરોગ્ય શાખાએ સિદ્ધિને વધાવી

9 Feb 2022 8:09 AM GMT
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે

ભરૂચ : કોરોનાથી મૃતકોને 4 લાખ રૂા.ના વળતર માટે કોંગ્રેસ ફરી મેદાનમાં

7 Feb 2022 11:42 AM GMT
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ

અમદાવાદ : આવેદનપત્ર લેવા કલેકટર હાજર ન હતાં, કોંગ્રેસના આગેવાનો થયા લાલઘુમ

7 Feb 2022 11:00 AM GMT
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના દરવાજા પર...

ભારતમાં ત્રીજી લહેર થઈ રહી છે સમાપ્ત, 20,000 ઓછા કેસ, જાણો 24 કલાકમાં કેટલા કેસ આવ્યા

6 Feb 2022 6:58 AM GMT
દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે ખતમ થતી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

અમેરિકામાં કોરોના મહામારીના કારણે 9 લાખ લોકોના મોત, રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

5 Feb 2022 7:53 AM GMT
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 9 લાખને વટાવી ગયો છે.

વસંતપંચમીએ ખીલી ઉઠી લગ્નસરાની મોસમ, દિવસભર યોજાશે લગ્નપ્રસંગો...

5 Feb 2022 3:44 AM GMT
રાજ્યભરમાં આજરોજ વસંત પંચમીના શુભ અવસરે લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે, ત્યારે આજે સરકારની ગાઈડલાઇન સાથે દિવસભર હજારો લગ્નપ્રસંગોને પાર પાડવા લોકોએ આયોજન...