સુરત: સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને રૂ. 38 લાખ જેટલી રકમ પરત થઈ
લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. જેને લઇને પોલીસ દ્વારા ક્રાઇમને અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસે સતના વિસ્તારમાં 250 ઘર ચેક કરીને આ એક ઘર પકડી પડ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે 2 આરોપીઓની બેન્ક વિગતોની તપાસ કરી રહી છે.
જો, તમે આઈ ફોન વાપરતા હોવ અને તે ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય.
અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે.
યુવકના સતત ફોન આવતા યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આપવામાં આવી હતી