ખેડા : ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બાલાહનુમાન મંદિર ખાતે વર્ષોથી ચાલતી રામધૂન, રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં આનંદ
સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે
ભરૂચ શહેરના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે આજે મંગળવારના રોજ સંકષ્ટ ચતુર્થીના શુભ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું
“જ્યાં ટુકડો ત્યા હરિ ઢુકડો” અને “દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 222મી જન્મ જયંતીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે.
જૈન સમુદાયના 74 યુવક અને યુવતીઓ તારીખ 29મી નવેમ્બરના રોજ સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરવા જઇ રહયાં છે.