"અનોખી લોકવાયકા" : પોતાના દૂધનો અભિષેક કરતી હતી ગાય, સ્થળે ખોદકામ કરાતા નીકળ્યા સ્વયંભૂ ડભોડીયા હનુમાન...
ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપીને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપીને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આસ્થા અને શ્રધ્ધાને કારણેજ દેવો પુજનીય કહેવાય છે અને તેથીજ શ્રધ્ધા સાથે તેમના સ્થાનક બનાવી પુજન અર્ચન કરાય છે.ન
ગીર સોમનાથ જિલ્લાના આદિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ મહાદેવને હોળી-ધૂળેટીના પાવન અવસરે અબીલ-ગુલાલનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે.
શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં..