જામનગર : બાલાહનુમાન મંદિરે ગવાતી અખંડ રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ, ભક્તોમાં આનંદ...
બાલાહનુમાન મંદિર ખાતે વર્ષોથી ચાલતી રામધૂન, રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં આનંદ
બાલાહનુમાન મંદિર ખાતે વર્ષોથી ચાલતી રામધૂન, રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં આનંદ
સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે
ભરૂચ શહેરના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે આજે મંગળવારના રોજ સંકષ્ટ ચતુર્થીના શુભ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું
“જ્યાં ટુકડો ત્યા હરિ ઢુકડો” અને “દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 222મી જન્મ જયંતીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે.
જૈન સમુદાયના 74 યુવક અને યુવતીઓ તારીખ 29મી નવેમ્બરના રોજ સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરવા જઇ રહયાં છે.
યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, ઋષિ પંચમીના પાવન દિવસે ભક્તોએ કર્યા શિવ દર્શન.