આરોગ્ય ડાયાબિટીસમાં સુગર લેવલ અચાનક ઘટી જાય, તેનાથી કેવી રીતે બચી શકાય? ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલમાં અચાનક ઘટાડો એ જોખમનો સંકેત હોઈ શકે છે. સુગર લેવલ ઓછું થવાને કારણે દર્દીમાં માથાનો દુખાવો, વધુ પડતો પરસેવો, ભૂખ ન લાગવી જેવા લક્ષણો દેખાવા લાગે છે. By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શું માનસિક તણાવ પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે? ભારતમાં ડાયાબિટીસનો રોગ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસના ઘણા કારણો છે, આહાર સિવાય ટેન્શન સૌથી મોટું કારણ છે. માનસિક તણાવને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં તણાવ ઓછો કરવા માટે આપણે આપણી જીવનશૈલી બદલવાની જરૂર છે. By Connect Gujarat Desk 12 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ જ નહીં, તણાવ પણ બનાવી રહ્યો છે શુગર વધવાનું કારણ! શુગર એટલે કે ડાયાબિટીસ, હવે એક એવો રોગ છે જે દરેક ઘરમાં પ્રવેશી ગયો છે. સરેરાશ, દરેક ઘરનો એક કે બીજો સભ્ય આ ભયંકર રોગથી પીડાઈ રહ્યો છે. By Connect Gujarat Desk 09 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય રોજ યોગ કરવાથી ડાયાબિટીસને કરી શકાય નિયંત્રિત, AIIMSના રિસર્ચમાં દાવો દિલ્હી AIIMSના વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે નિયમિત રીતે યોગ કરવાથી શરીરમાં વધેલા શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. રિસર્ચમાં ડાયાબિટીસના દર્દીઓને ત્રણ મહિના સુધી યોગ કરાવવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 28 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડાયાબિટીસની સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે? જાણો નિષ્ણાતો શું કહે.. ડાયાબિટીસ અને હૃદયરોગ વચ્ચેનો સંબંધ ઘણો ઊંડો છે. વાસ્તવમાં ડાયાબિટીસના દર્દીઓમાં હ્રદય રોગનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે. By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય રાતે જમ્યા પછી તરત કરો આ કામ, ક્યારેય નહીં બનો ડાયાબિટીસના શિકાર.... By Connect Gujarat 03 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડાયાબિટીસ થઈ જશે ગાયબ, અજમાવો આ 3 જડીબુટ્ટી... જાણો ઉપયોગ કરવાની રીત સ્વાદુપિંડમાંથી નીકળતું ઇન્સ્યુલિન હોર્મોન ડાયાબિટીસમાં અસર કરે છે. જ્યારે ઇન્સ્યુલિન ઓછું થાય છે, ત્યારે લોહીમાં ગ્લુકોઝનું શોષણ ઓછું થશે By Connect Gujarat 03 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય Diabetes ના દર્દી પણ હવે આ Sweet વસ્તુ ખાઈ શક છે, આ વસ્તુઓથી નથી વધતું Blood Sugar ડાયાબિટીસનો દર્દીઓ જો ખાંડવાળી વસ્તુઓ ખાય છે તો સુગર લેવલ વધી જાય છે. તેના કારણે કિડની અને હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. By Connect Gujarat 13 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn