Connect Gujarat

You Searched For "Farmers news"

ભરૂચ : વાગરામાં મગની ટેકાના ભાવે ખરીદી મામલે ખેડૂતો ટ્રેક્ટર લઈ રસ્તા પર ઉતાર્યા

17 Jun 2021 12:55 PM GMT
ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરાતા ભરૂચના વાગરામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચ: વાગરામાં ટેકાના ભાવે મગની ખરીદી નહીં કરાતા ખેડૂતોમાં રોષ, આંદોલનના ભણકારા

15 Jun 2021 10:03 AM GMT
તાલુકા સહિત ભરૂચ જિલ્લાના ચાર તાલુકામાં મગની નોંધણી અંગેનો નિર્ણય નહિ લેવાતા ખેડૂત આલમમાં ભારે રોષ ફેલાયો છે.વાગરા તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક...

સાબરકાંઠા: બટાકાના પાક માટે પણ સરકાર ટેકાના ભાવ જાહેર કરે એવી ખેડૂતોની માંગ, જુઓ શું છે કારણ

16 March 2021 6:42 AM GMT
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આ વર્ષે બટાકાનો ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.જોકે સ્થાનિક ખેડૂતોની માંગ છે કે...

સોમનાથ : ખેડુત દીઠ 125ની જગ્યાએ માત્ર 25 મણ ચણા ખરીદશે સરકાર, ધરતીપુત્રોમાં રોષ

10 March 2021 10:01 AM GMT
ખેડુતો પાસેથી 125 મણની જગ્યાએ માત્ર 50 મણ જ ચણાની ખરીદી કરવાના સરકારના નિર્ણય સામે જગતના તાતમાં રોષ જોવા મળી રહયો છે.ગીર સોમનાથ જિલ્લાના પાંચ એપીએમસી...

બનાસકાંઠા : ગાય આધારિત પ્રાકૃતિક ખાતરથી ખેડૂતે કરી ઓર્ગેનિક શક્કરીયાની સફળ ખેતી, ઓછા ખર્ચે મેળવ્યું વધું ઉત્પાદન

1 Jan 2021 11:21 AM GMT
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઝાત ગામના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખાતરથી ઓર્ગેનિક...

ખેડૂત આંદોલન : ખેડૂતોની આજે ભૂખ હડતાળ, આક્રમક તેવર જોવા મળ્યો

14 Dec 2020 7:39 AM GMT
કેન્દ્રના ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન આજે વધુ આક્રમક બન્યું છે. દિલ્હી સરહદ પર હજારો ખેડૂતો આજે એક દિવસીય ભૂખ હડતાલ પર ઉતર્યા છે. તો બીજી તરફ...

અમરેલી : ધારીના અખિલ ભારતીય ખેડૂત સંગઠને કિસાન આંદોલનને ટેકો આપ્યો, કરશે ઉપવાસ આંદોલન

14 Dec 2020 4:55 AM GMT
ધારીના ગોપાલ ગ્રામ ખાતે અખીલ ભારતીય ખેડૂત સંગઠને દિલ્હી ખાતે ચાલી રહેલા કૃષિ બિલના વિરોધમાં સમર્થન આપ્યું. ધારીના ગોપાલ ગ્રામ ખાતે અખિલ ભારતીય ખેડૂત...

સુરત : ગુજરાત ખેડુત સમાજે બનાવી સંઘર્ષ સમિતિ, જુઓ કેવા આપશે કાર્યક્રમો

7 Dec 2020 10:25 AM GMT
કેન્દ્ર સરકારે જાહેર કરેલાં નવા કૃષિ કાયદાઓના વિરોધમાં મંગળવારના રોજ અપાયેલાં ભારત બંધના એલાનને ગુજરાત ખેડુત સમાજે ટેકો જાહેર કર્યો છે. કાયદાઓનો વિરોધ...

નર્મદા : નાંદોદ, ગરૂડેશ્વર અને દેડીયાપાડાના ખેડુતોમાં છે રોષ, જુઓ શું છે કારણ

27 Sep 2020 7:19 AM GMT
રાજય સરકારે અતિવૃષ્ટિથી નષ્ટ થયેલા પાકનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે પણ તેમાંથી નર્મદા જિલ્લાના નાંદોદ, દેડીયાપાડા અને ગરૂડેશ્વર તાલુકાને બાકાત...

ભરૂચ : ઝઘડીયા તાલુકાના ખેડૂતોનો વિરોધ, જુઓ સરકારની રૂ. 3700 કરોડની જાહેરાત અંગે શું કહ્યું..!

23 Sep 2020 8:08 AM GMT
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં રૂપિયા 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખેડૂતોએ સરકાર દ્વારા...

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયો વધુ એક નિર્ણય, જાણો શું છે ખેડૂતલક્ષી નિર્ણય..!

15 Sep 2020 7:53 AM GMT
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં મગફળીના પ્રતિમણ દીઠ 1055...

વીરપુર : ભરપૂર વરસાદથી ખેતી બળીને ખાખ, ખેડૂતોએ વળતરની કરી માંગ

14 Sep 2020 12:52 PM GMT
વીરપુર જલારામ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થતાં ખેડૂતોના માથે ચિંતાની લકીરો ઉપસી આવી છે.ચોમાસાની વર્તમાન ઋતુમાં...