ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નારીશક્તિ સાથે “સખી સંવાદ” કાર્યક્રમ યોજાયો…
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'સખી સંવાદ' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'સખી સંવાદ' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
IAS અધિકારી રણજીતકુમાર ની પત્નીએ ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. અને ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું
લોકસભાની 543માંથી 542 બેઠકો પર મત ગણતરી યોજાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠકને જીતી લીધી, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનો ભવ્ય વિજય
શુક્રવારે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારથી તેમનું સોગંદનામું સમાચારોમાં છે.
જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વ્યાપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વ્યાપક ફલક પર અસરકારક રીતે વેગ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત વિવિધ નવા આયામો માટે ૨૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.