અમદાવાદમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, આરોગ્ય વિભાગની કામગીરી
અલગ અલગ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરતા ઘી ડુપ્લીકેટ હોવાની AMCને આશંકા છે. એક સ્થળેથી ઘીના 7 ડબ્બામાં શંકાસ્પદ ઘી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
અલગ અલગ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરતા ઘી ડુપ્લીકેટ હોવાની AMCને આશંકા છે. એક સ્થળેથી ઘીના 7 ડબ્બામાં શંકાસ્પદ ઘી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી
ભરૂચના હાંસોટ તાલુકાના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો
ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
વલસાડમાં વરસાદની મોસમમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે,શરદી,ખાંસી,તાવ સહિતની બીમારીઓમાં લોકો સપડાય રહ્યા છે,
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
સુરત શહેરના ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સફાળે જાગીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો.