અંકલેશ્વર: બૌડા દ્વારા સારંગપુર ગામની વિહારધામ સોસા.માં ગેરકાયદેસર દબાણ દૂર કરાયુ
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ઉભું કરેલ દબાણ દૂર કરવામાં આવ્યું
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ઉભું કરેલ દબાણ દૂર કરવામાં આવ્યું
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણો તોડી પાડવામાં આવ્યા..
દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેરછાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો
ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી હતી જેમાં કોલેજ રોડ પરની હોટલોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.
ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.
ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.