અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય પર લગાવવામાં આવી પરીવર્તનની ઘડિયાળ,મત ગણતરીના દિવસે ઘડિયાળ થશે બંધ
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.
રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ અને અસમાજીક તત્વો પણ બેફામ બન્યા છે.
યુવા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા આજે અમદાવાદમાં યૂથ કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું