Connect Gujarat

You Searched For "Jhagadia"

ભરૂચ : અદ્ધતન સુવિધાથી સજ્જ ઝઘડીયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગનું હાઇકોર્ટ ચીફ જસ્ટિસ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન...

26 Jan 2024 10:47 AM GMT
75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલી...

ભરૂચ: ઝઘડિયાના રતનપુર સ્થિત બાવાગોર દરગાહના ઉર્સની ઉજવણી,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

24 Jan 2024 6:27 AM GMT
હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ તેમજ દરગાના ગુસ્લ સરીફ બાદ ઉર્સ ની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી

ભરૂચ : ઝઘડીયાના વંઠેવાડ ગામેથી શંકાસ્પદ SSના વાલ્વ સાથે પરપ્રાંતીય ઈસમની ધરપકડ

12 Jan 2024 11:04 AM GMT
વંઠેવાડ ગામેથી રૂ. 20 હજારની કિંમતના સ્ટીલના 4 વાલ્વ સાથે એક પરપ્રાંતીય ભંગારીયાને પેરોલ ફલો સ્ક્વોર્ડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ભરૂચ : ઝઘડીયાના ફૂલવાડી ગામે થયેલ ધિંગાણા મામલે આદિવાસી સમાજની જિલ્લા પોલીસ વડાને રજૂઆત...

2 Jan 2024 12:31 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું,

ભરૂચ: ઝઘડીયાના રાજપારડી સ્થિત એમ.ઈ.એસ.નુરાની હાઈસ્કુલ ખાતે વાર્ષિકોત્સવ સપ્તરંગી ભારત કાર્યક્રમની ઉજવણી

31 Dec 2023 10:45 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર સોસાયટી ટ્રસ્ટ સંચાલિત એમ.ઈ.એસ. નુરાની પ્રાથમિક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક...

ભરૂચ : ઝઘડીયાના ગોવાલી ગામ નજીક અજાણ્યાં વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું...

9 Dec 2023 7:32 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક અજાણ્યાં વાહને દીપડાને અડફેટ લેતા મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ...

ભરૂચ : નેત્રંગના કોશીયાકોલામાં વૃદ્ધ મહિલાનું મકાન તૂટી પડતાં ઝઘડીયાના ધારાસભ્યએ સહાયરૂપે ચેક અર્પણ કર્યો...

7 Oct 2023 7:47 AM GMT
નેત્રંગ પંથકમાં આવેલ કોશીયાકોલા વિસ્તારમાં અચાનક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી.

ભરૂચ: ઝઘડીયાના પૂરઅસરગ્રસ્ત ગામડાઓની વ્હારે આવી ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા,વાંચો શું કરી સહાય

24 Sep 2023 7:38 AM GMT
ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીના પૂર બાદ જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, હજારો લોકો થયા અસરગ્રસ્ત

20 Sep 2023 7:09 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ઝઘડીયા સહિતના તાલુકામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે,

ભરૂચ : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ઝઘડીયાના અનેક ગામોમાંથી લોકોને સ્થળાંતર કરાયા...

17 Sep 2023 7:50 AM GMT
ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લાથી પદયાત્રા સંઘનું આદ્યશક્તિ દેવસ્થાન અંબાજી ધામ માટે પ્રસ્થાન…

14 Sep 2023 12:30 PM GMT
ઉમલ્લા ગામેથી આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉમલ્લાથી અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

ભરૂચ:BTP દ્વારા ઝઘડીયા પ્રાંત અધિકારીને પાઠવાયુ આવેદનપત્ર, બેરોજગાર ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવાની માંગ

8 Sep 2023 10:32 AM GMT
TET અને TAT પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાને કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધી ઝઘડિયા પ્રાંત અધિકારીને...