ગુજરાત જુનાગઢ : કેશોદમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ By Connect Gujarat Desk 12 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: કેશોદમાં પુત્રની સ્કોરલશીપ માટેનો દાખલો મેળવવા જતા મહિલા સાથે ગ્રા.પં.નાં કર્મચારીએ દુષ્કર્મ આચર્યું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: કેશોદના દંપત્તીની પક્ષીઓ સાથે અઢી દાયકા જૂની દોસ્તી,જુઓ વિશેષ અહેવાલ કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે. હરસુખભાઈ અને રમાબેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું છે By Connect Gujarat Desk 20 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો By Connect Gujarat 16 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગિરિનગરનો “પક્ષીપ્રેમી” પરિવાર : રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર-સંભાળ લેતો કેશોદનો ખેડૂત પરિવાર... કેશોદમાં રહેતા ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે. રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર સંભાળ લેતા બર્ડમેનના અનેરા પક્ષીપ્રેમની સૌકોઈ સરાહના કરી રહ્યા છે. By Connect Gujarat 17 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ જતાં કેશોદના પ્રાસલી ગામની 21 વર્ષીય યુવતીનો આપઘાત... જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. By Connect Gujarat 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેશોદ:- મઢડા સોનલધામ ખાતે 700 વિધામા ‘માં સોનલ આઈ’ના જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ મઢડા ગામે માં સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું કરાયું આયોજન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે. By Connect Gujarat 11 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ-કેશોદ હાઇવે પર ગાદોઈ ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો, વિરોધના વંટોળ વચ્ચે તંત્ર દોડતું થયું... જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું By Connect Gujarat 08 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ,સાંસદ-ધારાસભ્ય દ્વારા લેવામાં આવી મુલાકાત જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી By Connect Gujarat 03 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn