ખેડા : જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે વડતાલના સ્વામિનારાયણ મંદિરે અને ડાકોરના ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક કેસર સ્નાન કરાયા
વહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.
વહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. 29 મેના રોજ નડિયાદ અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે.
નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું,
ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયના મંદિરે આગામી ફાગણ સુદ પુનમના દિવસે ભવ્ય મેળો હોવાથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન કરવા જશે.
રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.