અંકલેશ્વર: મર્હુમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ત્રી દિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે મર્હૂમ અહેમદ પટેલની ૭૫મી જન્મ જયંતિ નિમિત્તે ત્રિદિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાયો છે
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે મર્હૂમ અહેમદ પટેલની ૭૫મી જન્મ જયંતિ નિમિત્તે ત્રિદિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાયો છે
ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટીંગ વીથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો.
નર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ અહેમદ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
મર્હુમ અહેમદ પટેલના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ગુજરાત એસઆઇટીએ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે.
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી.