કેરી ખાતા પહેલા તેને કેમ પલાળીને ખાવી જોઈએ.? જાણો કારણ
રી સીધી ખાવાથી ઘણા લોકોમાં મોંમાં ચાંદા, પેટમાં બળતરા અથવા શરીરમાં ગરમી જેવી સમસ્યાઓ થઈ શકે છે. બીજી તરફ, તેને પાણીમાં પલાળી રાખવાથી તેનો ગરમ સ્વભાવ અમુક અંશે ઓછો થાય છે
રી સીધી ખાવાથી ઘણા લોકોમાં મોંમાં ચાંદા, પેટમાં બળતરા અથવા શરીરમાં ગરમી જેવી સમસ્યાઓ થઈ શકે છે. બીજી તરફ, તેને પાણીમાં પલાળી રાખવાથી તેનો ગરમ સ્વભાવ અમુક અંશે ઓછો થાય છે
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં 125 પ્રકારની અવનવી કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.અને આ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બનાસકાંઠાના પાલનપુરમાં 500 જેટલા આંબાઓ પરની કેરીઓ ખરી પડી છે. જેને કારણે આંબાવાડીના ઈજારેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે
ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે. આ સમયગાળા દરમિયાન, ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
લોકો આ કેરીઓ પોતાની પસંદગી પ્રમાણે ખાય છે. સ્વાદમાં સ્વાદિષ્ટ કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ઉપરાંત, તે ઘણી રીતે ખાવામાં આવે છે.
આજે અમે તમને ઉનાળાના ફળ કેરીમાંથી બનેલી 5 સ્વાદિષ્ટ અને સરળ મીઠાઈઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેકને ગમશે.
એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છે, નહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કે, જેના પર એક, બે, નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે