Connect Gujarat

You Searched For "NArmada Maiya Bridge"

ભરૂચ : જીવનથી કંટાળી મહિલા પહોંચી "જીવન" ટુંકાવવા, જુઓ નર્મદા મૈયા બ્રિજ પર શું બન્યું

9 Nov 2021 7:41 AM GMT
ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજથી એ.બી.સી.સર્કલ સુધીના માર્ગનું રૂ.4 કરોડના ખર્ચે થશે સમારકામ

15 Oct 2021 9:59 AM GMT
ભરૂચ શહેરમાંથી પસાર થતાં જૂના નેશનલ હાઇવે નં. 8 પર શરૂ થનાર રીસરફેસીંગની કામગીરીનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં...

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યૂસાઇડ પોઈન્ટ ! યુવતીએ સ્યુસાઇડ નોટ લખી લગાવી મોતની છલાંગ

24 Sep 2021 8:40 AM GMT
નર્મદા મૈયા બ્રિજ દિનપ્રતિદિન સ્યુસાઇડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે

ભરૂચ : નર્મદા મૈયાના સાંનિધ્યમાં શીતળા સાતમની ઉજવણી, ઠંડા ભોજનની માણી લિજજત

14 Aug 2021 8:05 AM GMT
શીતળા સાતમ અગાઉ રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓએ ભોજન તૈયાર કરી આજે શીતળા માતાજીની પુજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવ્યું

ભરૂચ : જાગૃત નાગરિકની ભરૂચવાસીઓને અપીલ, નર્મદા મૈયા બ્રિજ પર નહીં ફેલાવો ગંદકી..!

27 July 2021 5:24 AM GMT
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો...

ભરૂચ : નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા "નર્મદા મૈયા" બ્રિજનું લોકાર્પણ

12 July 2021 2:13 PM GMT
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો...

ભરૂચ : અષાઢી બીજના પાવન દિવસે નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ, 400 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે બ્રિજ

9 July 2021 8:37 AM GMT
ભરૂચના નર્મદા નદી પર બનેલાં અને જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી તેવા નર્મદા મૈયા બ્રિજને સોમવાર તારીખ 12મી જુલાઇ અષાઢી બીજના પાવન અવસરે નાયબ...

ભરૂચ : 15 દિવસ સુધી કસક ગરનાળાને બંધ રખાશે, જુઓ શું છે કારણ

18 Jun 2021 10:59 AM GMT
નર્મદા મૈયા બ્રિજની કામગીરી અંતિમ તબકકામાં પહોંચી, લેન્ડીંગ સ્પાન બ્રિજ ખાતે આવી પહોંચતા કામગીરીને વેગ.

અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજનું ટુંક સમયમાં જ લોકાર્પણ કરાશે : ડે.સીએ નિતિન પટેલ

17 Jun 2021 12:52 PM GMT
અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો