Connect Gujarat

You Searched For "NarmadaRiver"

વડોદરા : સાંસદ મનસુખ વસાવા સામે મામલતદારો આકરા પાણીએ, માફી સિવાય કઇ નહિ ખપે

3 March 2022 9:12 AM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે.

ભરૂચ : મુલદ ડમ્પીંગ સાઇટમાં આગનું છમકલું, શું GPCB પાલિકાને આપશે નોટીસ ?

26 Feb 2022 11:32 AM GMT
ભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટમાં આગના છમકલાથી દોડધામ મચી હતી. શહેરમાં કચરાના નિકાલનો મોટો પ્રશ્નો ઉભો થયો છે

નર્મદા : હવે, શ્રધ્ધાળુઓ નર્મદા મહાઆરતીને વેબસાઇટ પર LIVE નિહાળી શકશે, મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોંચિંગ...

25 Feb 2022 5:44 AM GMT
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું,

વડોદરા : માંગરોળમાં નર્મદા મૈયાની વિશેષ અર્ચના, 1,100 ફુટ લાંબી ચુંદડી કરાઇ અર્પણ

7 Feb 2022 11:30 AM GMT
સાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..

ભરૂચ : નદી મહોત્સવનો ચોથો દિવસ, નેચરલ વોક સહિતના કાર્યક્રમો યોજાયાં

29 Dec 2021 3:02 PM GMT
નદી ઉત્સવના ભાગરૂપે ભરૂચમાં નેચરલ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો અપ્રિતમ કુદરતી સૌદર્ય ધરાવે છે.

અમદાવાદ : રાજયમાં નદી મહોત્સવનો પ્રારંભ, નદીઓમાંથી તથા કિનારેથી દુર કરાશે ગંદકી

26 Dec 2021 11:17 AM GMT
તાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ સરકાર નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે.

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ બન્યો "એક્સિડન્ટ ઝોન", 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત

25 Oct 2021 5:16 AM GMT
ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ભરૂચ : કબીરવડમાં ન્હાવા પડેલાં ચાર યુવાનો નર્મદા નદીમાં ડુબ્યાં, બેના મૃતદેહ મળ્યાં

10 Jun 2021 1:12 PM GMT
કબીરવડ ખાતે શનિ જયંતિએ બનેલી કરૂણાંતિકા, યુવાનોની ઓળખ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં

ભરૂચ : નર્મદા નદીના કિનારે ગંદકીની ભરમાર, યુવાવર્ગે ઉપાડયું સફાઇનું બિડુ

8 March 2021 3:22 PM GMT
કાકા કાલેલકરે કહયું છે ગંગા નદીમાં સ્નાન કરવાથી માનવીના પાપો ધોવાઇ જાય છે પણ શિવપુત્રી નર્મદાના દર્શન માત્રથી માનવીના તમામ પાપો નષ્ટ પામે છે. નર્મદા...

ભરૂચ : નર્મદા નદીના સંગમ સ્થળે પાણી બન્યું પ્રદુષિત, જુઓ માછીમાર સમાજે શું કર્યો આક્ષેપ

12 Jun 2020 1:03 PM GMT
ભરૂચ જિલ્લાના જાગેશ્વર નજીક નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે અસંખ્ય જળચરોના મોત થયાં છે. વિલાયત અને દહેજના ઉદ્યોગો પ્રદુષિત પાણી સીધું...