Home > narmadariver
You Searched For "NarmadaRiver"
વડોદરા : સાંસદ મનસુખ વસાવા સામે મામલતદારો આકરા પાણીએ, માફી સિવાય કઇ નહિ ખપે
3 March 2022 9:12 AM GMTભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે.
ભરૂચ : મુલદ ડમ્પીંગ સાઇટમાં આગનું છમકલું, શું GPCB પાલિકાને આપશે નોટીસ ?
26 Feb 2022 11:32 AM GMTભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટમાં આગના છમકલાથી દોડધામ મચી હતી. શહેરમાં કચરાના નિકાલનો મોટો પ્રશ્નો ઉભો થયો છે
નર્મદા : હવે, શ્રધ્ધાળુઓ નર્મદા મહાઆરતીને વેબસાઇટ પર LIVE નિહાળી શકશે, મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોંચિંગ...
25 Feb 2022 5:44 AM GMTનર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું,
વડોદરા : માંગરોળમાં નર્મદા મૈયાની વિશેષ અર્ચના, 1,100 ફુટ લાંબી ચુંદડી કરાઇ અર્પણ
7 Feb 2022 11:30 AM GMTસાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..
ભરૂચ : નદી મહોત્સવનો ચોથો દિવસ, નેચરલ વોક સહિતના કાર્યક્રમો યોજાયાં
29 Dec 2021 3:02 PM GMTનદી ઉત્સવના ભાગરૂપે ભરૂચમાં નેચરલ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો અપ્રિતમ કુદરતી સૌદર્ય ધરાવે છે.
અમદાવાદ : રાજયમાં નદી મહોત્સવનો પ્રારંભ, નદીઓમાંથી તથા કિનારેથી દુર કરાશે ગંદકી
26 Dec 2021 11:17 AM GMTતાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ સરકાર નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ બન્યો "એક્સિડન્ટ ઝોન", 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત
25 Oct 2021 5:16 AM GMTભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
ભરૂચ : કબીરવડમાં ન્હાવા પડેલાં ચાર યુવાનો નર્મદા નદીમાં ડુબ્યાં, બેના મૃતદેહ મળ્યાં
10 Jun 2021 1:12 PM GMTકબીરવડ ખાતે શનિ જયંતિએ બનેલી કરૂણાંતિકા, યુવાનોની ઓળખ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં
ભરૂચ : નર્મદા નદીના કિનારે ગંદકીની ભરમાર, યુવાવર્ગે ઉપાડયું સફાઇનું બિડુ
8 March 2021 3:22 PM GMTકાકા કાલેલકરે કહયું છે ગંગા નદીમાં સ્નાન કરવાથી માનવીના પાપો ધોવાઇ જાય છે પણ શિવપુત્રી નર્મદાના દર્શન માત્રથી માનવીના તમામ પાપો નષ્ટ પામે છે. નર્મદા...
ભરૂચ : નર્મદા નદીના સંગમ સ્થળે પાણી બન્યું પ્રદુષિત, જુઓ માછીમાર સમાજે શું કર્યો આક્ષેપ
12 Jun 2020 1:03 PM GMTભરૂચ જિલ્લાના જાગેશ્વર નજીક નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે અસંખ્ય જળચરોના મોત થયાં છે. વિલાયત અને દહેજના ઉદ્યોગો પ્રદુષિત પાણી સીધું...