ભરૂચ : નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરાયો...
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં નાના-મોટા મળીને કુલ 850 સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘૂમશે.
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રેનિસન પાર્ટી પ્લોટમાં પ્રિ- નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે,
વિદેશ મંત્રી એસ. જયશંકરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 60થી વધુ દેશના રાજદ્વારીઓ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત
વડોદરા શહેરમાં મંગળવારે સાંજે ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળોએ ગરબાના આયોજનોને રદ્દ કરવા પડ્યા હતા.