Connect Gujarat

You Searched For "paresh dhanani"

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ બદલાશે ! પરેશ ધાનાણી બનશે નવા અધ્યક્ષ ?

12 Feb 2023 6:50 AM GMT
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ...

અમરેલી : સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા પરેશ ધાનાણી, જુઓ શું કહ્યું..!

1 Dec 2022 12:01 PM GMT
સમગ્ર ગુજરતમાં આજે પ્રથમ તબક્કાનું થતું મતદાન પરેશ ધાનાણીએ વોટ સાથે મોંઘવારીનો વિરોધ કર્યો સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા

અમરેલી: આ બેઠકની ચૂંટણી પર છે સમગ્ર રાજ્યની નજર, જુઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી છે ટક્કર

22 Nov 2022 10:20 AM GMT
પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે

પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, ધારી-વડીયા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરીયો કર્યો...

19 Nov 2022 9:48 AM GMT
અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પરથી મોટા સરાકડિયાના 20 જેટલા સક્રિય કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.

અમરેલી : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું સાવરકુંડલામાં ભવ્ય સ્વાગત, ભાજપ પર કોંગ્રેસના વાક પ્રહાર...

2 Nov 2022 11:39 AM GMT
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

અમરેલી : જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર, ઠેર ઠેર નીકળી શોભાયાત્રા...

19 Aug 2022 1:38 PM GMT
જન્માષ્ટમી નિમિત્તે તાલુકા મથકે શોભાયાત્રા નીકળી, શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર બન્યા

તાપી : વ્યારામાં કોંગ્રેસનું જન જાગરણ અભિયાન, કોંગી નેતાઓએ કરી ટ્રેકટરની સવારી

20 Nov 2021 11:18 AM GMT
વ્યારા ખાતે કોંગ્રેસનું જન જાગરણ અભિયાન પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્મા રહયાં ઉપસ્થિત

ભરૂચ: કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણય પર કોંગ્રેસની પ્રતિક્રિયા; કહ્યું- નિર્ણય ચૂંટણીલક્ષી

19 Nov 2021 8:57 AM GMT
વડાપ્રધાને કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું જેના પર ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાત કોંગ્રેસ

અમદાવાદ : લખીમપુર ખેડુત નરસંહાર મામલે ભાજપ ભીંસમાં, કોંગ્રેસના રાજયભરમાં દેખાવો

4 Oct 2021 1:02 PM GMT
ઉત્તરપ્રદેશમાં ખેડુતોના નરસંહારની આગ હવે આખા દેશમાં ફેલાય રહી છે. લખીમપુરમાં પીડીત પરિવારોની મુલાકાતે જઇ રહેલાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની...

ગાંધીનગર : કોરોના મૃતકોના પરિવારોને સહાય મુદ્દે કોંગ્રેસ આક્રમક,અમિત ચાવડાના સરકાર પર ગંભીર આક્ષેપ

28 Sep 2021 10:19 AM GMT
કોરોના મૃતકો અને પરિવારને સહાયના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાય રહી છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ...

ગાંધીનગર: કોરોનાથી થયેલા મોત મામલે વિધાનસભા ગૃહમાં હોબાળો,કોંગ્રેસના સરકાર પર પ્રહાર

28 Sep 2021 8:11 AM GMT
ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ અને બીજા દિવસે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણી કહ્યું કે ભાજપે કોરોનાની નિષ્ફળતા...

ગાંધીનગર : કોરોનાથી મૃતકોને વળતરની માંગ સાથે કોંગ્રેસનો હોબાળો

27 Sep 2021 12:52 PM GMT
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
Share it