Connect Gujarat

You Searched For "passengers"

ઉત્તર પ્રદેશ : દિલ્હીથી લખનૌ તરફ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, 18 મુસાફરો ઘાયલ

9 Jan 2023 3:27 AM GMT
ઉત્તર પ્રદેશના કન્નૌજ બસ દુર્ઘટનામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક બસ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 18...

Covid-19: અમેરિકાએ ચીનથી આવતા તમામ મુસાફરો માટે કોરોનાની નવી ગાઇડલાઇન કરી જાહેર

29 Dec 2022 5:09 AM GMT
ચીનમાં કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કડક બનવાના નિર્દેશ આપ્યા છે. યુએસએ બુધવારે (28 ડિસેમ્બર) ચીનથી આવતા તમામ મુસાફરો માટે...

આજથી મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓનું થશે ટેસ્ટિંગ, કોરોના કેસ વધવાને લઈને લેવાયો નિર્ણય

24 Dec 2022 3:45 AM GMT
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશોમાં વધતા કોરોનાવાયરસના કેસોને પગલે અન્ય દેશોથી આવતા...

અમદાવાદ: એરપોર્ટ એક દિવસમાં 32,000 મુસાફરોએ મુસાફરી કરવાનો આંક વટાવ્યો

14 Dec 2022 12:19 PM GMT
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમા ભારે વધારો થયો છે.

સુરત : મુસાફરોથી ખીચોખીચ ભરેલી સીટી બસમાં લાગી આગ, સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

5 Dec 2022 12:11 PM GMT
ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.

રેલ્વે વિભાગ દ્વારાઆજે 122 ટ્રેનો કરવામાં આવી રદ્દ,અનેક મુસાફરો અટવાયા

30 Oct 2022 5:57 AM GMT
છઠ પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન રેલ્વે દ્વારા મુસાફરી કરતા લોકોને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે ભારતીય રેલ્વેએ આજે 93...

વડોદરા: ટ્રેનમાં ટિકીટ વગરના ૧૪.૩૯ લાખ મુસાફરો પાસેથી રૂ.૯૭ કરોડનો દંડ વસૂલ કરાયો

11 Oct 2022 5:22 AM GMT
વડોદરા રેલવેમાં ટિકીટ વગર મુસાફરી કરતા મુસાફરો અને બુકિંગ વગર વાહનોની હેરાફેરી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી કરીને રેલવે દર વર્ષે કરોડોની કમાણી કરે...

ભરૂચ : PM મોદીના કાર્યક્રમ માટે રાજ્યભરની એસટી. બસો ફાળવાતા સતત બીજા દિવસે પણ મુસાફરોને હાલાકી...

30 Sep 2022 11:45 AM GMT
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે,

અંકલેશ્વર : PM મોદીના કાર્યક્રમ માટે રાજ્યભરની એસટી. બસો ફાળવાતા મુસાફરો થયા હેરાન-પરેશાન...

29 Sep 2022 12:58 PM GMT
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે.

અમદાવાદ: BRTS બસમાં આગ ફાટી નિકળતા દોડધામ, મુસાફરોનો આબાદ બચાવ

16 Sep 2022 7:31 AM GMT
અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTSની બસમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે આ બનાવમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો

સુરત: આજથી 25 રૂપિયામાં ફરો આખું શહેર ! મુસાફરોએ માન્યો પાલિકાનો આભાર

21 July 2022 11:36 AM GMT
સુરત મહાનગર પાલિકાની મહત્વની યોજના, માત્ર 25 રૂ.ની ટિકિટ ખરીદી કરી શકાશે મુસાફરી,સીટી બસ અને BRTSની બસમાં યોજના લાગુ

કેપ્ટન મોનિકા ખન્નાને અભિનંદન આપી રહ્યું છે દેશ , સ્પાઈસ જેટ એરક્રાફ્ટના 191 લોકોના જીવ બચાવ્યા

20 Jun 2022 8:14 AM GMT
મોનિકા ખન્નાએ સમજદારી બતાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. સ્પાઈસજેટની પાઈલટ મોનિકા ખન્ના ફ્લાઈટ SG 723ની પાઈલટ-ઈન-કમાન્ડ (PIC) હતી.