પાટીદાર યુવાનો સામેના કેસ પાછા ખેંચ્યા હોવાનો હાર્દિક પટેલનો દાવો,સરકારની કોઈ સત્તાવાર જાહેરાત નહીં!
ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા.
ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા.
નવરાત્રીમાં અર્વાચીન ગરબાઓની વધતી જતી બોલબાલા વચ્ચે ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબાની પરંપરાને જીવંત રાખવા માટેનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ સંમેલનમાં સામાજિક રીતરિવાજ પર કાબુ મુકવાનો ઠરાવ સર્વનુંમતે પસાર કરી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે.
અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાતા સુરત ખાતે રાજકીય રીતે મહત્વની એવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદાર અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા 6 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો.