યોગી કેબિનેટ વિસ્તરણ : ઓપી રાજભર સહિત 4 નેતાઓને મળ્યું મંત્રી પદનું ઈનામ, ભાજપનું મોટું પગલું
યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને 4 મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા
યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને 4 મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા
શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઘેમર રબારીના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે
કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.
આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે જેનું પરિણામ આગામી વિધાનસભાને બેઠકમાં દેખાઈ શકે છે.
IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે: કેજરીવાલ
ગૃહમંત્રી અમિત શાહ આજે તાબડતોબ બેઠકો કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય પણ ગણાય છે,