Home > rath yatra
You Searched For "Rath Yatra"
અમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો વીમો પણ લેવાયો
27 Jun 2022 11:46 AM GMTભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા પી.એમ.મોદીને પણ નિમંત્રણ...
અમદાવાદ: રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે હથીયારો સાથે 3 આરોપીની કરી ધરપકડ,જુઓ શું હતો પ્લાન
20 Jun 2022 10:04 AM GMTભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ : 1946માં રથયાત્રા વેળા થયાં હતાં હુલ્લડો, વસંત- રજબે ટોળા સામે ભીડી હતી બાથ
1 July 2021 11:12 AM GMTવસંત અને રજબ હતાં એકબીજાના હતાં મિત્રો, કોમી એકતા માટે બંને મિત્રોએ આપ્યાં હતાં પ્રાણ.
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન
1 July 2021 10:13 AM GMTનાથ નીકળશે નગરચર્યા એ ! જગન્નાથમંદિરે તડામાર તૈયારી શરૂ.
અમદાવાદ : ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન
24 Jun 2021 12:05 PM GMTરથયાત્રાની મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે તૈયારીઓ, અમદાવાદ પોલીસ તંત્ર પણ આવ્યું એક્શન મોડમાં.
વડોદરા : ત્રણ નદીઓના પાવન નીરથી પ્રભુ પરિવારને કરાવાયું સ્નાન
24 Jun 2021 9:45 AM GMTગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો, રથયાત્રા અંગે આગામી દિવસોમાં નિર્ણય
24 Jun 2021 8:58 AM GMTકોરોનાની ગાઇડલાઇનનું કરાયું ચુસ્ત પાલન, માત્ર 50 શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી જળયાત્રા.
કરછ: રામમંદિરના નિર્માણમાં નિધિ એકત્રિત કરવા નિકળી રથયાત્રા અને વાહનો ભડકે બળ્યા, જુઓ શું છે આખો મામલો
18 Jan 2021 12:52 PM GMTકચ્છનાં ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ગઈકાલે સાંજે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં વાહનોમાં આગ પણ ચાંપી દેવાઈ હતી આ ઘટનામાં એક વ્યક્તિની હત્યા પણ...
રથયાત્રામાં કાંકરીચાળાની ઘટના: હિન્દુ સંગઠનોએ ભરૂચ કલેકટરને બંગડીઓ આપી વ્યકત કર્યો આક્રોસ
5 July 2019 8:41 AM GMTભરૂચ કલેકટરાલય ખાતે ઉપસ્થીત હિંન્દુ મહિલાઓએ પોતાનો આક્રોસ કલેકટર સમક્ષ વ્યકત કરતા જણાવ્યું કે DSP માત્ર હવામાં તલવાર જ ફેરવે છે જેથી તેમને આ બંગડીઓ...