મનોરંજન સૂરજ પંચોલીએ જિયા ખાન સાથેના સંબંધો અંગે કર્યો ખુલાસો, કહી આ વાત.! અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે. By Connect Gujarat 30 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન જિયા ખાન આત્મહત્યા કેસ:10 વર્ષ બાદ એક્ટર સૂરજ પંચોલીને CBI સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો શુક્રવારે સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે. By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર “શ્રદ્ધા પાંડે” આત્મહત્યા કેસ : મૃતકના પતિ, માતા-પિતા સહિત પોલીસે કરી 5 લોકોની અટકાયત By Connect Gujarat 02 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન તુનીષા શર્મા કેસમાં 69 દિવસ જેલમાં વિતાવ્યા બાદ શિજાન ખાનને જામીન મળ્યા… વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. By Connect Gujarat 04 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બે અલગ અલગ બનાવમાં યુવાનોએ ગળે ફાંસો લગાવી જીવન લીલા સંકેલી,જુઓ શું છે મામલો ૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 02 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ સુરતના મોટા વરાછા પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે. By Connect Gujarat 15 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રાજસ્થાનમાં મહિલા તબીબના આપઘાતનો મામલો, સુરક્ષા પ્રદાન કરતો કાયદો ઘડવા IMA-2ની રજૂઆત રાજસ્થામાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા સ્થાનિકોએ મહિલા તબીબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. By Connect Gujarat 02 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn