ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર આખા રાજ્ય અને દેશની નજર છે, ત્યારે અહીથી ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કપાઈ, તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી
અમદાવાદના બાવળા APMC ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર સંમેલન' યોજાયું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓ સૌપ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ હિન્દી સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિઓની ઉપસ્થિતિમાં હિન્દી ભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સુરત ખાતે ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાશે.