વલસાડ: કપરાડાના વાડી ગામમાં ભૂસ્ખલનમાં એક ઘર પથ્થોરોથી દબાયુ,મહારાષ્ટ્રનો માર્ગ પણ થયો પ્રભાવિત
ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો