ભરૂચ : દેરોલ અને અંકલેશ્વર નજીક સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોએ ગુમાવ્યો જીવ...
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
ભરૂચના ઓસારા નજીક આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે હાઈરાઈઝ બિલ્ડીંગના 7માં માળે અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીના પગ પરથી એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી.
અમદાવાદના એન્જિનિયર યુવાને ચાનો વ્યવસાય શરૂ કર્યો, સરકારી નોકરી મૂકી પોતાનો વ્યવસાય શરૂ કર્યો
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 75 જેટલી વિન્ટેજ કારની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, ત્યારે આ તમામ વિન્ટેજ કારને વડોદરા ખાતે આવતી કાલથી 3 દિવસ સુધી પ્રદર્શન ખાતે મુકવામાં આવશે.