Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુખાકરી માટે રૂપિયા ૧૮૭ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદ શહેરમાં સુખાકરી માટે રૂપિયા ૧૮૭ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુખાકરી માટે રૂપિયા ૧૮૭ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદ શહેરમાં સુખાકરી માટે રૂપિયા ૧૮૭ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં ખોખરા બ્રિજ, ચાંદખેડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, કાંકરિયા રેલ્વે ટ્રેક, નિકોલ કોમ્યુનિટી હોલ અને ગાર્ડન, પરિમલ ગાર્ડન, જેવા વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વિકાસ કાર્યોના લોકાર્પણ - ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રીએ અમદાવાદ પૂર્વની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ અને પોતે પણ તિરંગા યાત્રામાં નાગરિકો સાથે ઉત્સાહભેર જોડાઈને દેશભક્તિનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Next Story