અખિલેશ યાદવે UPની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું.ઇટાવાના બાકેવારમાં પછાત જાતિના કથાકાર પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ ઘટના ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ સમાજના તે વર્ગ પર હુમલો છે જે હવે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યો છે.