Home > collector bharuch
You Searched For "Collector Bharuch"
ભરૂચ : "વિકાસ" દિવસની મુસાફરોને ભેટ, એસટીની નવી પાંચ બસોની ફાળવણી
7 Aug 2021 10:29 AM GMTભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
ભરૂચ: રૂપાણી સરકારના 5 વર્ષ નિમિત્તે નારી ગૌરવ દિનની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રહ્યા ઉપસ્થિત
4 Aug 2021 11:46 AM GMTરૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, નારી ગૌરવ દિવસની ઉજવણી.
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલને લખ્યો પત્ર, વાંચો શું કરી રજૂઆત
3 Aug 2021 12:10 PM GMTભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર અગ્નિકાંડ, ઝેરી ગેસ અને હવા પ્રદુષણની ઘટનાઓમાં સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું...
ભરૂચ : કપાસના પાક પર કેમિકલ હુમલાથી ખેડૂતોને વ્યાપક નુકશાન, ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
2 Aug 2021 12:33 PM GMTભરૂચ જિલ્લાના ખેડૂતોએ ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, કપાસ પર કેમિકલ હુમલાના કારણે વ્યાપક નુકશાન.
ભરૂચ: ધાર્મિક ઉત્સવો દરમ્યાન નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
30 July 2021 12:45 PM GMTસતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર, ધાર્મિક ઉત્સવો દરમ્યાન નર્મદા નદીમાં પ્રદૂષણ અટકાવવાની માંગ.
ભરૂચ : વિકાસના નામે આદિવાસીઓનો થઇ રહયો છે વિનાશ, જુઓ કેમ ઉઠી ભીલ પ્રદેશની માંગ
15 July 2021 10:51 AM GMTભીલ પ્રદેશ મુકિત મોરચાએ આપ્યું આવેદનપત્ર, આદિવાસી સમાજના સંગઠનો થયા સંગઠિત.
ભરૂચ: સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા પહોંચ્યા કલેક્ટર કચેરી
14 July 2021 11:31 AM GMTભરૂચ અને આમોદ તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, સમાન જંત્રી આપવાની માંગ.
ભરૂચ : અષાઢી બીજના પાવન દિવસે નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ, 400 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે બ્રિજ
9 July 2021 8:37 AM GMTભરૂચના નર્મદા નદી પર બનેલાં અને જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી તેવા નર્મદા મૈયા બ્રિજને સોમવાર તારીખ 12મી જુલાઇ અષાઢી બીજના પાવન અવસરે નાયબ...
ભરૂચ : માર્ગો પર ટ્રાફિકમાં અડચણરૂપ સીટીબસો સામે કાર્યવાહી થતી ન હોવાનો રીકશાચાલકોનો આક્ષેપ
21 Jun 2021 8:50 AM GMTભરૂચમાં 9 રૂટ પર શરૂ કરવામાં આવી છે સીટી બસ સેવા,પાર્કિંગમાં ઉભેલી રીકશાઓ સામે કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ.
ભરૂચ : કલેકટર કચેરી ખાતે ચારથી વધારે લોકોના એકત્ર થવા પર પાબંધી, વાંચો શું છે કારણ
21 Jan 2021 2:23 PM GMTકોરોનાના મહામારી વચ્ચે પણ ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્રો આપવા તથા અન્ય રજુઆતો માટે અરજદારો ઉમટી પડતાં હોય છે. કલેકટર કચેરી ખાતે ભીડ એકત્ર થતી રોકવા...