Connect Gujarat

You Searched For "AHP"

ભરૂચ : અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે AHPના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ કરી કાર્યકરો સાથે ચર્ચા...

6 Jan 2024 11:00 AM GMT
અયોધ્યાનગરી ખાતે આગામી તા. 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે AHPના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાય...

7 Sep 2023 11:13 AM GMT
લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 40મી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ભરૂચ : પાવાગઢ મંદિરે છોલેલાં શ્રીફળ વધેરવાની માંગ સાથે AHP-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તંત્રને આવેદન અપાયું..!

29 March 2023 8:39 AM GMT
પંચમહાલ જિલ્લાના ચાંપાનેરમાં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી શક્તિપીઠ માંનું એક હિન્દુ તીર્થધામ છે. જેમાં કરોડો હિંદુઓની આસ્થા-ભાવના જોડાયેલ છે.

"શ્રદ્ધા હત્યા કેસ" : હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે ભરૂચ AHP અને બજરંગ દળે આપ્યું તંત્રને આવેદન...

17 Nov 2022 11:01 AM GMT
દિલ્હીમાં યુવતીની ચકચારી હત્યાથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત, આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઘટનાને વખોડી

ભરૂચ: ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ,AHP દ્વારા કલેક્ટરને કરાય રજૂઆત

23 Sep 2022 10:06 AM GMT
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવના વ્યસાયિક આયોજકો અને વિધર્મીઓને પ્રવેશબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

અખંડ ભારત સંકલ્પ દિવસ : ભરૂચમાં AHP અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 51 સ્થળોએ ભગવો ધ્વજ લહેરાવાયો...

14 Aug 2022 1:50 PM GMT
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શહેરના 51 અલગ અલગ સ્થળોએ ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

જામનગર : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વીર હિન્દુ વિજેતા અભિયાન શરૂ કરાશે,પ્રવીણ તોગડિયા દ્વારા બેઠકનું આયોજન

7 May 2022 6:04 AM GMT
જામનગરમાં રહેતા કાર્યકરના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને બેઠક યોજી વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભરૂચ : ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેએ કાશ્મીરી પંડિતો માટે કશું નથી કર્યું : ડૉ. પ્રવિણ તોગડીયા

21 March 2022 11:43 AM GMT
આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદ ( એએચપી)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાએ હવે કાશ્મીરી પંડિતોના મુદ્દે ઝંપલાવ્યું છે.

વડોદરા : કિશનના હત્યારાઓને સજા માટે કોંગ્રેસના ઉપપ્રમુખનો ગજબનો કિમિયો

3 Feb 2022 12:50 PM GMT
કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની માંજલપુર વિધાનસભા કોંગ્રેસના ઉપપ્રમુખે ગજબનો કિમિયો અજમાવી

ધંધુકામાં માલધારી યુવાનને ઠાર મરાયો, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા મૃતકના ઘરે

28 Jan 2022 11:51 AM GMT
અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.

ભરૂચ : જમ્મુ- કાશ્મીરમાં ફરી આતંકના ઓછાયા, AHPના આગેવાનોએ હત્યાઓને વખોડી

8 Oct 2021 8:46 AM GMT
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ હવે નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહયાં છે. જમ્મુ અને કાશ્મીરમાં હીંસા રોકવાની માંગ સાથે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હીંદુ...

ભરૂચ : AHPએ કરી અખંડ ભારત દિવસની ઉજવણી, વિવિધ સ્થળોએ રેલી

14 Aug 2021 10:21 AM GMT
અખિલ ભારતીય હીંદુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે ભરૂચમાં અખંડ ભારત દિવસની ઉજવણી કરાય હતી.