ભરૂચઅંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું... અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી... By Connect Gujarat Desk 30 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતનાં રાજ’કારણ’માં નવાજૂનીના એંધાણ, આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો તેજ આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી By Connect Gujarat 27 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતAAPના ઉમેદવારોની સાતમી યાદી જાહેર, વધુ 13 ઉમેદવારોના નામ કર્યા જાહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે. By Connect Gujarat 28 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે AAP કરી રહી છે ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ : છોટુ વસાવા ભરૂચના ઝઘડીયા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભાજપ અને AAP પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા By Connect Gujarat 12 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવિંદ કેજરીવાલનો દાવો ! અત્યારે ચૂંટણી થાય તો ગુજરાતમાં બનશે "આપ"ની સરકાર IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે: કેજરીવાલ By Connect Gujarat 02 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ ગોપાલ ઇટાલીયા સામે બદનક્ષીની ફરિયાદ, પાટીલને પણ કહ્યા હતા બુટલેગર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ By Connect Gujarat 03 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, "આપ"ની સરકાર આવશે તો 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાનું એલાન કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ By Connect Gujarat 21 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ : ઉટેલિયા સ્ટેટના રાજવી ભગીરથસિંહ વાઘેલા સહિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા મંત્રી આપમાં જોડાયા આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે. By Connect Gujarat 11 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પંજાબમાં આમ આદમી પાર્ટીની બની સરકાર, કાર્યકરોએ કરી ઉજવણી પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે. By Connect Gujarat 10 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn