અમરેલી : જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓ માટે વનવિભાગે પાણીના પોઇન્ટ કાર્યરત કર્યા...
ભારત દેશની આન, બાન અને શાન સમા એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે અમરેલીના ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.