Connect Gujarat

You Searched For "anjar"

કચ્છ : અંજાર સ્થિત સચિદાનંદ સંપ્રદાયના રસિકજનોએ શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ હોળી પર્વની ઉજવણી કરી...

24 March 2024 9:05 AM GMT
સચિદાનંદ મંદિર ખાતે સચિદાનંદ સંપ્રદાયના રસિકજનો દ્વારા શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ કરી હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કચ્છ : અંજારના ભીમાસર ચકાસર ગૌશાળામાં 1100 ગામોની ગાયોની નિ:સ્વાર્થ ભાવે સેવા!, ગાયોનું ખાસ પ્રકારે રખાઇ છે ધ્યાન

26 July 2022 5:19 AM GMT
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ચકાસર ગૌ શાળા ટ્રસ્ટનું કાર્ય અનોખું છે. અહી ગાયોનું ખાસ ધ્યાન રાખવામા આવે છે.

કચ્છ : હિન્દુ ધર્મસ્થાનોમાં ચોરીનો સિલસિલો યથાવત, ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો CCTVમાં કેદ

8 Feb 2022 10:28 AM GMT
કચ્છમાં હિન્દુ ધર્મસ્થાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓ સક્રિય થઈ છે. ભુજના લોરીયા ગામે મંદિરમાં થયેલ રૂપિયા 10 લાખની ચોરીની ઘટના હજી શમી નથી,

સાબરકાંઠા : ઇડરના કલ્યાણપુરની દિકરીની ઉંચી ઉડાન, માત્ર 25 વર્ષની વયે બની DYSP

7 Jan 2022 10:14 AM GMT
અમે આજે તમને બતાવીશું એક એવી યુવતી કે જે માત્ર 25 વર્ષની વયે ડીવાયએસપી બની ગુજરાત પોલીસનો હિસ્સો બની છે...

કચ્છ: ગાંધીધામની હોસ્પિટલમાં દર્દીને આધારકાર્ડની જરૂર પડતા મામલતદાર કીટ લઈને પહોંચ્યા

24 Oct 2021 7:46 AM GMT
અંજાર મામલતદારે ગુડ ગવર્નન્સનો દાખલો બેસાડ્યો હતો અને અંજારના વ્યક્તિને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક આધારકાર્ડની જરૂરત ઉભી થતા

કચ્છ : અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં ખુશી, ઠેર ઠેર ભરાયા પાણી

2 Sep 2021 6:47 AM GMT
અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં છવાય ખુશીની લહેર, અંજારના માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થી-શિક્ષકોને હાલાકી.

કચ્છ: સતાપરમાં આવેલ ગોવર્ધન પર્વત ભાવિકો માટે ખુલ્લો મુકાયો

19 Jun 2021 7:33 AM GMT
કચ્છમાં કોરોનાનો કહેર ઓછો થયો. સતાપરમાં આવેલ ગોવર્ધન પર્વત ભાવિકો માટે ખુલ્લો મુકાયો, દર્શનાર્થીઓ ઉમટ્યા

કચ્છ : અંજારની છાત્રા ટયુશન કલાસ જવા નીકળી, જુઓ પછી તેની સાથે શું થયું

16 Jan 2021 11:48 AM GMT
કચ્છના અંજારમાં છાત્રાનું અપહરણ કરી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અપહરણની ઘટનાની જાણ થતાં પોલીસે વિવિધ ટીમો બનાવી...

કચ્છના ભચાઉમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

2 Sep 2020 11:30 AM GMT
અત્યારે હાલ કોરોનાની મહામારી અને વરસાદી આફત વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભચાઉ પંથકમાં 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ફરી એકવાર...

કચ્છ : અંજારમાં ભુકંપના મૃતકોને શ્રધ્ધાંજલિ, સંતાનોની યાદમાં હજી વહે છે અશ્રુધારા

26 Jan 2020 7:44 AM GMT
દેશમાં 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે આજથી 19 વર્ષ પહેલાં 2001નો પ્રજાસત્તાક પર્વ કચ્છવાસીઓ માટે વિનાશકારીપુરવાર થયો હતો....

કચ્છ : ઐતિહાસિક અંજાર શહેરનો સ્થાપના દિવસ ઉજવાયો, કેક કાપી કરાઇ ભવ્ય ઉજવણી

19 Dec 2019 12:38 PM GMT
કચ્છના જિલ્લાના ઐતિહાસિક અંજાર શહેરના સ્થાપના દિવસ પ્રસંગેવિવિધ કાર્યક્રમો સહિત પ્રાથમિકશાળામાં કેક...