દેશ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવા કોર્ટનો આદેશ, સરકારી ભંડોળના દૂરઉપયોગનો આરોપ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર By Connect Gujarat Desk 12 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ લિકર પોલીસી કૌભાંડ: અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે ! ગૃહ મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના એલજી વિનય By Connect Gujarat Desk 16 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત, એકલા જ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીના CM તરીકે આતિશી માર્લેના આજે શપથગ્રહણ કરશે! અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે Featured | દેશ | સમાચાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 સપ્ટેમ્બરથી આતિશી માર્લેના સિંહને દિલ્હીના સીએમ તરીકે નિયુક્ત કર્યા છે. 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી By Connect Gujarat Desk 21 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી ચૂંટણીની તૈયારી! કેજરીવાલ જંતર-મંતર પર લોક દરબાર કરશે અરવિંદ કેજરીવાલ જંતર-મંતર ખાતે જનતા કી અદાલતને સંબોધિત કરશે. આને આમ આદમી પાર્ટીની ચૂંટણી તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોણ સંભાળશે દિલ્હીની સત્તા..! : અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આજે AAP ધારાસભ્ય દળની બેઠક, CMનું નામ ફાઈનલ થશે..! દિલ્હીના નવા સીએમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે સમય માંગ્યો છે. By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ લિકર પોલિસી કેસ, CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવાય દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. By Connect Gujarat 25 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો... એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો આપશે. By Connect Gujarat Desk 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરવિંદ કેજરીવાલે 2 જૂનથી જેલમાં જ રહેવું પડશે, કોર્ટે વચગાળાના જામીન લંબાવવાની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન 7 દિવસ સુધી લંબાવવાની અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn