Connect Gujarat

You Searched For "Bharuch Nagar Palika"

ભરૂચ: નગરપાલિકા દ્વારા 54 કર્મચારીઓને કાયમી કરાયા, MLA રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

2 Aug 2023 9:04 AM GMT
ભરૂચ નગર સેવા સદનમાં ફરજ બજાવતા 54 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા હતા. તેઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નિમણૂક પ તરો એનાયત કરવામાં આવ્યા હતા

ભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભા મળી, બિસ્માર માર્ગોના પ્રશ્ને વિપક્ષ આક્રમક

31 July 2023 11:08 AM GMT
ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા, વિકાસના વિવિધ કામોને મંજૂરી

ભરૂચ: પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડતો રસ્તો ન.પા.એ ઈરાદાપૂર્વક બંધ કર્યો હોવાના વિપક્ષ અને સ્થાનિકોના આક્ષેપ

6 July 2022 12:04 PM GMT
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો.

ભરૂચ : શહેરના મોટાભાગના વિસ્તારોના એપાર્ટમેંટ જર્જરિત હાલતમાં, નિર્દોષનો ભોગ લેવાય તેવો ભય ઊભો થયો

16 May 2022 9:28 AM GMT
શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે.

ભરૂચ: શહેરના માર્ગો થશે રળિયામણા,સાફ સફાઈ માટે જુઓ કોણે આપ્યું અત્યાધુનિક મશીન

20 March 2022 7:15 AM GMT
પેટ્રોનેટ એલએનજી કંપની દ્વારા સી.આર.સી ફંડમાંથી ભરૂચ નગરપાલિકાને માર્ગોની સફાઈ માટે રૂ. 1.36 કરોડની કિમતનું માઉન્ટેડ રોડ સ્વીપર મશીન અર્પણ કરવામાં...

ભરૂચ: ભૂગર્ભ ગટરમાં આંતરિક જોડાણોને લઈ ન.પા.ની મહત્વની જાહેરાત,જુઓ શું આપી દિવાળીની ભેટ

30 Oct 2021 9:46 AM GMT
ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી

ભરૂચ: શહેરના બિસ્માર માર્ગોને લઈ વિપક્ષે બાયો ચઢાવી; 48 કલાકમાં સમારકામ શરૂ કરવા અલ્ટિમેટમ

21 Sep 2021 8:53 AM GMT
ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત.

ભરૂચ : રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ

16 Sep 2021 8:51 AM GMT
રતન તળાવમાં કાચબાઓના થતાં છાસવારે મોત, પાલિકાની તળાવ સફાઇની કામગીરીની પોલ ખુલી.

ભરૂચ : "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રતન તળાવ વિસ્તારમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

15 Sep 2021 8:40 AM GMT
રતન તળાવ વિસ્તાર ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું.

ભરૂચ: નન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, સમારકામ ન કરાતા લોકોમાં રોષ

15 Sep 2021 8:36 AM GMT
નન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, થોડા સેમી અગાઉ સર્જાય હતી દુર્ઘટના.

ભરૂચ: રાષ્ટ્રીય અંધજન ફ્લેગ દિવસની ઉજવણીનું આયોજન

14 Sep 2021 8:57 AM GMT
ભરૂચમાં રાષ્ટ્રીય અંધજન ફ્લેગ દિવસની ઉજવણી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત.

ભરૂચ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો

28 Aug 2021 10:51 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.