ભરૂચભરૂચ: દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે વેપારીઓ-સ્થાનિકો પરેશાન, સમસ્યાનું નિરાકરણ ક્યારે? ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે By Connect Gujarat Desk 04 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નગરપાલિકા દ્વારા 54 કર્મચારીઓને કાયમી કરાયા, MLA રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ ભરૂચ નગર સેવા સદનમાં ફરજ બજાવતા 54 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા હતા. તેઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નિમણૂક પ તરો એનાયત કરવામાં આવ્યા હતા By Connect Gujarat 02 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભા મળી, બિસ્માર માર્ગોના પ્રશ્ને વિપક્ષ આક્રમક ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા, વિકાસના વિવિધ કામોને મંજૂરી By Connect Gujarat 31 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડતો રસ્તો ન.પા.એ ઈરાદાપૂર્વક બંધ કર્યો હોવાના વિપક્ષ અને સ્થાનિકોના આક્ષેપ ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો. By Connect Gujarat 06 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શહેરના મોટાભાગના વિસ્તારોના એપાર્ટમેંટ જર્જરિત હાલતમાં, નિર્દોષનો ભોગ લેવાય તેવો ભય ઊભો થયો શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે. By Connect Gujarat 16 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભૂગર્ભ ગટરમાં આંતરિક જોડાણોને લઈ ન.પા.ની મહત્વની જાહેરાત,જુઓ શું આપી દિવાળીની ભેટ ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી By Connect Gujarat 30 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શહેરના બિસ્માર માર્ગોને લઈ વિપક્ષે બાયો ચઢાવી; 48 કલાકમાં સમારકામ શરૂ કરવા અલ્ટિમેટમ ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત. By Connect Gujarat 21 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ રતન તળાવમાં કાચબાઓના થતાં છાસવારે મોત, પાલિકાની તળાવ સફાઇની કામગીરીની પોલ ખુલી. By Connect Gujarat 16 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રતન તળાવ વિસ્તારમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ રતન તળાવ વિસ્તાર ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું. By Connect Gujarat 15 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn