ભરૂચ: પ્રભારી મંત્રી કુંવરજી હળપતીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, વિકાસના 500થી વધુ કામોને મંજૂરી અપાય
રાજ્યના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને ટ્રાયબલ સબ પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી