Connect Gujarat

You Searched For "corona virus india"

આજે દેશમાં કોરોના સંક્રમણના 13 હજારથી વધુ કેસ નોધાયા

11 Nov 2021 6:57 AM GMT
મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના 1 લાખ 38 હજાર 556 એક્ટિવ કેસ છે. સાથ જ અત્યાર સુધીમાં 3 કરોડ 38 લાખ 925 લોકો સાજા થઈ ચૂક્યા છે

Covid-19 : રાજ્યમાં આજે 21 નવા પોઝિટિવ કેસ નોધાયા, 13 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

10 Sep 2021 4:26 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 21 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 158 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા...

દેશમાં કોરોનાથી આંશિક રાહત, 24 કલાકમાં 25 હજાર નવા કેસ નોંધાયા

17 Aug 2021 6:13 AM GMT
દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ડરની વચ્ચે કોવિડ વેક્સીનેશન અભિયાન વેગવંતુ બની ગયું છે. સોમવારે એક જ દિવસમાં 88 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું...

તૈયાર રહેજો ! આજ મહિને આવશે કોરોનાની ત્રીજી લહેર: રિપોર્ટ

2 Aug 2021 6:57 AM GMT
ભારતમાં કોરોનાની બીજી લહેર આંશિક શાંત થઈ છે ત્યારે ત્રીજી લહેરની ચેતવણી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે કોરોનાની ત્રીજી...

દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં; રાજ્યમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત

29 July 2021 6:04 AM GMT
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કેરળમાં આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.

હાશ !દેશમાં 97 દિવસમાં પ્રથમ વખત નોંધાયા કોરોનાના સૌથી ઓછી કેસ

3 July 2021 6:26 AM GMT
ગત એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક નવા મામલાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 44,111 નવા મામલા સામે આવ્યા છે. આ...

દિલ્હી: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સૂચના

30 Jun 2021 7:45 AM GMT
સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયની સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે જે-જે લોકોનાં મોત કોરોના વાયરસથી નીપજ્યાં છે સરકાર...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 62 હજાર નવા કેસ નોંધાયા

16 Jun 2021 6:48 AM GMT
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલુ છે. જોકે નવા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોત હજુ પણ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે....

દેશમાં છેલ્લા 24 કલાકમાં 24492 નવા કેસ નોંધાયા, 3 કરોડ 29 લાખથી વધુને રસીનો પ્રથમ ડોઝ અપાયો

16 March 2021 5:05 AM GMT
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે આ રોગચાળાને કારણે 131...

Coronavirus India: દેશમાં ગઈકાલે 78 લોકોનાં કોરોનાથી મોત, રસીકરણની વચ્ચે રિકવરી દરમાં વધારો

9 Feb 2021 5:19 AM GMT
દેશમાં રિકવરી દર હવે વધીને 97.૦5 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.43 ટકા થઈ ગયો છે. ગઈકાલ સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે કુલ 20 કરોડ 25 લાખ...

કોરોના વાયરસને ડામવા DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે સીરમ ઈન્સ્ટ્રિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી આપી

3 Jan 2021 6:41 AM GMT
બે વેક્સિનને એક સાથે મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશભારતમાં કોરોના વાયરસને નસ્ત નાબૂદ કરવાનું શસ્ત્રરૂપી વેક્સિન મળી ગઇ છે જેમાં DCGIએ આજે એલાન કર્યું કે...

કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસ મામલે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા

26 Nov 2020 11:07 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના મામલે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ દિશા નિર્દેશ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એટલે કે એક મહિના માટે લાગુ રહેશે. નવા...