ભરૂચભરૂચ: આમોદમાં પોલીસ અને DGVCLની વીજ ચેકીંગ ડ્રાઇવ, રૂ.7.23 લાખની વીજ ચોરી ઝડપાય 21 જેટલા રહેઠાણો પર વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આશ્ચર્યજનક રીતે રૂ. 7.23 લાખની વીજચોરીનો ભંડાફોડ થયો અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ By Connect Gujarat Desk 24 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કુકરવાડામાં DGVCL’એ સામાન્ય પરિવારને પકડાવ્યું રૂ. 80 લાખનું વીજ બિલ, વીજ ગ્રાહકના હોશ ઊડી ગયા..! ભરૂચના કુકરવાડામાં રહેતા સામાન્ય પરિવારને વીજ કંપનીએ રૂ. 80 લાખનું વીજ બિલ પકડાવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો રૂ. 80 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા By Connect Gujarat Desk 19 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નારાયણ અરેના સોસાયટીમાં સ્માર્ટ મીટર સામે રહેવાસીઓનો રોષ,મહિલાઓએ થાળી વગાડીને કર્યો વિરોધ ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે.. By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. By Connect Gujarat Desk 04 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસાના પ્રારંભે જ 6 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ, લોકોએ વીજ કંપની પર ઠાલવ્યો રોષ વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી લોકો પરેશાન, DGVCLની ઓફિસમાં કરાઈ રજુઆત અંકલેશ્વર આંબોલી રોડને અડીને આવેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા છે, By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો By Connect Gujarat Desk 07 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા By Connect Gujarat Desk 06 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn