Home > Ganesh ji
You Searched For "Ganesh Ji"
ગણપતિજીની વિદાય પહેલા ઘરમાં લાવો આ 4 માંથી 1 વસ્તુ, મળશે અપાર ફળ.....
22 Sep 2023 10:14 AM GMTગણેશ ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીની મુર્તિને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જિત કરવામાં આવે છે.
ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી બનાવેલા શ્રીજી : હિંમતનગરના ભક્તે બનાવી અનોખી પ્રતિમા...
22 Sep 2023 6:51 AM GMTહિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે,
અંકલેશ્વર : કનેક્ટ ગુજરાત કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને અપાય 3 દિવસે વિદાય…
21 Sep 2023 3:18 PM GMTઆજે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને વિદાય આપવામાં આવી
વડોદરા : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોચ્યા વડોદરાની મુલાકાતે, શ્રીજીને અર્પણ કરાયું સોનાનું સિંહાસન....
19 Sep 2023 9:10 AM GMTબાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતું.
વડોદરા : જોશી પરિવારે વારસો સંભાળ્યો, 3 પેઢી એકસાથે બેસીને બનાવે છે શ્રીજીની અનોખી પ્રતિમા...
14 Sep 2023 11:42 AM GMTવડોદરા શહેરના જોશી પરિવારની 3 પેઢી એકસાથે બેસીને આખું વર્ષ ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરે છે.
અમદાવાદ : ગણેશ મહોત્સવને મૂર્તિકારોમાં ઉત્સાહ, તો શ્રીજી ભક્તો સામે મોંઘવારીનું વિધ્ન..!
26 Aug 2022 10:30 AM GMTઆગામી તા. 31 ઓગષ્ટે ગણેશ ચતુર્થી મહોત્સવ આવી રહ્યો છે. આ દિવસથી ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે.
જામનગર : દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા "માટી બચાવો" થીમ આધારિત ઇકો ફ્રેંડલી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ
26 Aug 2022 8:48 AM GMTછોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બાપ્પા ફ્રોમ "છાપા" : આસ્થા અને પર્યાવરણનું આદર્શ સંતુલન એટલે કાગળમાંથી બનાવેલી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ
24 Aug 2022 10:47 AM GMTહાલના સમયમાં જ્યારે પ્રદુષણ, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનથી ઊભા થઈ રહેલા પ્રશ્નો સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે
ગણેશ ચતુર્થી પર બાપ્પાને અર્પણ કરો પોહાના લાડુ, જાણો રેસિપી.!
23 Aug 2022 7:28 AM GMTદેશભરમાં ગણપતિ બાપ્પાના આ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરીને તેમની વિશેષ સેવા, પૂજા કરવામાં આવે છે.
વરદ ચોથ 6 જાન્યુઆરીએ છે, તો જાણો આ વ્રતનું શું છે મહત્વ
3 Jan 2022 6:46 AM GMTસંકષ્ટી ચોથ અને વિનાયક ચોથ વર્ષના દરેક મહિનાની બંને બાજુની ચોથ પર ઉજવવામાં આવે છે. આમ પોષ મહિનામાં શુક્લ પક્ષની વિનાયક ચોથ 6 જાન્યુઆરીએ છે.