Connect Gujarat

You Searched For "Mahadev Mandir"

જુનાગઢ : સ્વયં ઇન્દ્રદેવે ગરવા ગિરનારની ગોદમાં કરી હતી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના, જાણો મંદિરનો મહિમા..!

17 Aug 2023 11:30 AM GMT
આજથી શ્રાવણ માસના પ્રારંભે જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો ગુંજી ઉઠ્યા છે

ભરૂચ : મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરનો હાથફેરો, તમામ કરતૂત CCTVમાં કેદ..!

7 Aug 2023 1:09 PM GMT
તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

ભરૂચ : નરકના દ્વારથી મુક્તિ અપાવનાર અનરકેશ્વર મહાદેવ, સ્વયં યમરાજે શિવલિંગ સ્થાપિત કર્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ...

21 July 2023 12:18 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામે સ્થાપિત અનરકેશ્વર મહાદેવ મંદિર આશરે ૬૦૦ વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવે છે, જ્યાં સ્વયં યમરાજ દ્વારા...

ભરૂચ : જાણો ઐતિહાસિક વાત, માતા કુંતાએ રૂનાડ ગામે સ્થાપિત મહાદેવ મંદિરનું નામ “કર્ણેશ્વર” કેમ આપ્યું..!

18 Feb 2023 8:53 AM GMT
જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું,

ગીર સોમનાથ : મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિરે છલકાયો શિવભક્તોનો માનવ મહાસાગર

18 Feb 2023 8:38 AM GMT
જીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી

સાબરકાંઠા : હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરે 7 ધાન્યથી શિવલિંગનું ભવ્ય નિર્માણ કરાયું...

18 Feb 2023 8:35 AM GMT
7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવજીની વિવિધ રંગો વડે પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો..

અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

5 Aug 2022 12:23 PM GMT
ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.

ભાવનગર: ઘોઘામાં આવેલા પૌરાણિક પડઘલીયા મહાદેવ મંદિરનો અનેરો મહિમા

16 Aug 2021 9:45 AM GMT
આધુનિક યુગમાં પણ ભાવિક ભકતોમાં શ્રદ્ધા અકબંધ, પૌરાણિક પડઘલીયા મહાદેવનો છે અનેરો મહિમા.

ભરૂચ : જાણો, અંગારેશ્વરના મંગળનાથ મહાદેવની મંગળવારે થતી પુજાનું વિશેષ માહત્મ્ય

4 Aug 2020 8:34 AM GMT
પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના પૂજન-અર્ચનનું ઘણું મહત્વ છે, ત્યારે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે નર્મદા તટે આવેલ મંગળનાથ મહાદેવની મંગળવારના રોજ પુજા...