દેશમહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 5થી વધુના મોતની આશંકા બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે By Connect Gujarat Desk 24 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમુંબઈ પુણે હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં લાગી આગ,અન્ય વાહનો પણ આગની ચપેટમાં આવ્યા કે કેમિકલથી ભરેલું ટેન્કર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી બહાર નીકળ્યા પછી ખોપોલીમાં પલટી ગયુ હતુ અને તેમાં આગ લાગી ગઈ હતી.આખુ ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું By Connect Gujarat Desk 25 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવતા અરાજકતા સર્જાઈ જાણવા મળ્યા મુજબ ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે......... By Connect Gujarat Desk 04 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમુંબઈ : ટોલ બૂથ પર બેકાબુ ગાડીએ અનેક વાહનોને મારી ટક્કર, અકસ્માતમાં 3ના મોત, 9 ધાયલ..... સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે કહ્યું હતું કે રાત્રે બાંદ્રા તરફ જઈ રહેલી એક હાઈસ્પીડ કાર અનેક વાહનો સાથે અથડાઈ હતી. By Connect Gujarat 10 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશ“મરાઠા આરક્ષણ પર તમામ પક્ષોની સંમતી” : સર્વપક્ષીય બેઠક બાદ CM શિંદેએ કહ્યું અનામત આપવામાં થોડો સમય લાગશે..! મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન દેખાવો કરવામાં આવી રહ્યા છે By Connect Gujarat 01 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ યથાવત, નાંદેલ અને ઔરંગાબાદ પછી આજે નાગપુરમાં 24 કલાકમાં 25 દર્દીએ જીવ ગુમાવ્યો..... 30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા. આ પછી 1 થી 2 ઓક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા By Connect Gujarat 04 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવક મહારાષ્ટ્રમાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીર, પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો. By Connect Gujarat 24 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી; પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 129 લોકોના થયા મોત મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત. By Connect Gujarat 24 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn