Home > Narmada river
You Searched For "Narmada River"
ભરૂચ: અઢી વર્ષની બાળકી અને પતિ સામે જ પત્નીએ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ, બચાવવા જતા પતિના હાથમાં માત્ર સ્વેટર આવ્યું.!
22 Jan 2023 9:00 AM GMTભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.
ભરૂચ : આસ્થાના કેન્દ્ર સમાન માઁ નર્મદાની મધ્યપ્રદેશનો માત્ર 15 વર્ષીય કિશોર કરી રહ્યો છે પરિક્રમા...
12 Jan 2023 12:49 PM GMTનર્મદા નદીએ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મહત્વની નદી છે. મધ્ય પ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં મળે છે
આજે માં અંબાનો પ્રાગટ્ય દિવસ, વિશ્વભરમાં ગવાતી જય આધ્યાશક્તિ આરતીની રચના ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે થઇ હતી
6 Jan 2023 12:34 PM GMTજૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.
ભરૂચ : સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અંતર્ગત નીલકંઠેશ્વર મંદિરના નર્મદા કાંઠે CISF દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું…
10 Dec 2022 10:13 AM GMTનીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા નદીના કિનારે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત CISF દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર : 31 ગામના ગ્રામજનો નર્મદાના નીરથી રહ્યા વંચિત, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...
15 Oct 2022 6:38 AM GMTનર્મદાના નીરથી 31 ગામના ગ્રામજનો પાણી મુદ્દે વહીવટી તંત્રને કરી છે વારંવાર રજૂઆત,ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી
ભરૂચ: દેવુ વધી જતા સુરતના યુવાને નર્મદા નદીના ધસમસતા નીર વચ્ચે લગાવી મોતની છલાંગ,વાંચો કેવી રીતે થયો આબાદ બચાવ
12 Oct 2022 6:45 AM GMTસુરતના યુવાનને દેવું વધી જતાં ભરૂચ નજીક નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો
ભરૂચ : શુક્લતીર્થ ગામે નર્મદા નદીના ઘાટ પર શ્રાદ્ધ પક્ષનું અનેરૂ મહત્વ, દેશભરમાંથી ઊમટ્યું માનવ મહેરામણ
18 Sep 2022 11:42 AM GMTશ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ, ત્યારે ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે...
ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પુન:એકવાર વધારો, ડેમમાંથી છોડાય રહ્યું છે 2 લાખ ક્યુસેક પાણી
15 Sep 2022 7:14 AM GMTસરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા...
ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમીએ પ્રેમિકા સામે જ નદીમાં લગાવી મોતની છલાંગ
14 Sep 2022 7:32 AM GMTભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમિકાની સામે જ પ્રેમીએ નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી
અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
9 Sep 2022 11:30 AM GMTનર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ,જુઓ તંત્રએ શું કરી તૈયારી
8 Sep 2022 10:40 AM GMTશ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થઈ શકશે નહીં કુત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાનું કરવાનું રહેશે વિસર્જન
ભરૂચ : વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ નર્મદા નદીની માટીમાંથી બનાવી શ્રીજીની પ્રતિમાઓ, જાણો શું છે વિશેષતા...
26 Aug 2022 12:04 PM GMTભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી ઉત્સવ માટે પ્રતિમાઓ તૈયાર કરી છે.