Connect Gujarat

You Searched For "pradipsinh jadeja"

ભરૂચ : પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાજપના “સંકલ્પ પત્ર” અભિયાનનો પ્રારંભ...

6 March 2024 12:17 PM GMT
સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ: શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમોમાં ભારે રોષ, જુઓ શું કરવામાં આવી માંગ

25 Sep 2022 7:54 AM GMT
અમદાવાદ ખાતે આવેલ શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની...

અમદાવાદ: રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જોડાયા ભાજપના સદસ્યતા અભિયાનમાં

7 July 2022 11:21 AM GMT
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તેઓના વિસ્તારમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

ભાજપ ચૂંટણી માટે સજ્જ કોર ટીમની જાહેરાત કરાઇ, જાણો કેટલા સભ્યોનો કરાયો સમાવેશ

21 Jan 2022 10:17 AM GMT
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મજબૂત રીતે તૈયારીઓ કરી રહ્યું છે.

ભાજપની "પાઠશાળા" : અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર BJPના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

23 Oct 2021 6:39 AM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગ નો પ્રારંભ થયો છે

ગાંધીનગર : જેલના ઇતિહાસ અને વર્તમાન ગાથાની વાતો ઉજાગર કરતાં પુસ્તકનું સીએમના હસ્તે વિમોચન

31 Aug 2021 11:21 AM GMT
રાજ્યની જેલના ઇતિહાસ અને વર્તમાનનીગાથા-કેદી સુધારણા પ્રવૃત્તિઓ આલેખતા પુસ્તકનું વિમોચન કર્યુ

ડુપ્લિકેટ બાયોડિઝલના અનઅધિકૃત વેચાણ સામે કડક કાર્યવાહી કરાશે

27 Aug 2021 1:03 PM GMT
રાજયમાં બાયોડીઝલના નામે ભળતા કેમિકલનું વેચાણ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તે

દેવભૂમિ દ્વારકા: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું

20 Aug 2021 1:01 PM GMT
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ખંભાળિયા ખાતે ઉપસ્થિત, ગૃહમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ

સાબરકાંઠા : ગૃહ રાજ્ય પ્રધાને પાલ્લા ગામે થયેલ પતિ-પત્નીની હત્યા બાબતે આપ્યા તપાસના આદેશ..!

5 Aug 2021 1:28 PM GMT
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા

અમદાવાદ : રાજયભરમાં જનતા કરફયુ સાથે રથયાત્રા કાઢવાની મંજુરી, માર્ગો પર પ્રસાદ વિતરણ બંધ

8 July 2021 1:46 PM GMT
અમદાવાદ સહિત રાજયના અન્ય શહેરોમાં કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન અને કરફયુ સાથે રથયાત્રા કાઢવા માટે રાજય સરકારે મંજુરી આપી

રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય : શ્રમિકો સામે થયેલાં 515 કેસો પરત લેવાશે

1 July 2021 1:27 PM GMT
લોકડાઉન દરમિયાન જે શ્રમિકો પર કેસ કરવામાં આવ્યાં છે તે પરત લેવામાં આવશે તેવી જાહેરાત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી

ભરૂચ: પટેલ વેલફેર હોસ્પિટલ અગ્નિકાંડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસને સરકાર રૂ5 લાખનું ઈનામ અપાશે

1 July 2021 12:32 PM GMT
ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યાં હતા આ મામલામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી