Connect Gujarat

You Searched For "Ram mandir"

પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, કહ્યું રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન સ્વીકારવું એ સૌથી મોટી ભૂલ

4 March 2024 12:15 PM GMT
અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે.

ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થયેલ મુખ્ય ઈમામને મળી ધમકી..!

26 Jan 2024 4:26 AM GMT
અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક વિધિમાં ભાગ લેનાર ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. ઉમર અહેમદ ઈલ્યાસી ફરી કટ્ટરવાદીઓના નિશાના પર છે.

'નરેન્દ્ર મોદી' Youtube ચેનલે બનાવ્યો નવો રેકોર્ડ, પ્રાણ પ્રતિષ્ઠાનું સૌથી વધુ લોકોએ નિહાળ્યું લાઇવ પ્રસારણ

23 Jan 2024 10:33 AM GMT
આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે.

સુરતના હીરા ઉદ્યોગપતિની દિલેરી.!, રામલલાને 11 કરોડનો હીરા જડિત મુગટ કર્યો અર્પણ..!

23 Jan 2024 9:32 AM GMT
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને રામલલાને તેમના જન્મસ્થળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે.

રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ

23 Jan 2024 6:47 AM GMT
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ફૂલોની વર્ષા વચ્ચે કંગના રનૌતે લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા..!

22 Jan 2024 9:53 AM GMT
આજે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા..!

22 Jan 2024 9:36 AM GMT
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા

22 Jan 2024 8:01 AM GMT
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ જામનગરના મહિલા કોર્પોરેટરે 5000 દિવડાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું

21 Jan 2024 2:27 PM GMT
મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી 5000 દિવાડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

અમરેલી : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાને લઈને અદ્ભુત રંગોળી સહિત શ્રી રામ નામની માનવસાંકળ બનાવાય

21 Jan 2024 9:23 AM GMT
દેશભરમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના સાવરકુંડલા ખાતે પણ રામમય વાતાવરણ જોવા...

અમેરિકા : હ્યુસ્ટન ખાતે 300 ફૂટ ઉંચા રામ મંદિરનું ભવ્ય બિલબોર્ડ સ્થાપિત કરાયું..!

21 Jan 2024 8:43 AM GMT
રામ મંદિરના અભિષેક પહેલા સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. હ્યુસ્ટન, અમેરિકામાં શ્રી રામના સારને દર્શાવતું ભવ્ય બિલબોર્ડ સ્થાપિત...

અયોધ્યા રામોત્સવ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને હનુમાનજી દર્શનનો અલૌકિક શણગાર કરાયો...

21 Jan 2024 7:58 AM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર હનુમાનજી દર્શનનો વિશેષ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.