Home > Ramdhun
You Searched For "Ramdhun"
દિલ્હી એરપોર્ટ પર હોબાળો,એર ઇન્ડિયાની ફ્લાઈટનો સમય વારંવાર બદલ્યો, વડોદરાના 120 મુસાફરોએ રામધૂન બોલાવી
4 Jan 2024 8:22 AM GMTવડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાય પડતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
અમરેલી : બાબરા તાલુકાના 4 ગામોના ખેડૂતોને પિયતનું પાણી ના મળતા કેનાલમાં રામધૂન બોલાવી...
12 Nov 2023 7:21 AM GMT4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
દાહોદ: શિક્ષકોએ પડતર પ્રશ્ને બાબતે રસ્તા પર બેસી રામધૂન બોલાવી,સરકાર સામે નોંધાવ્યો વિરોધ
3 Sep 2023 9:13 AM GMTશિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા દાહોદના સ્ટેશન રોડ ઉપર રસ્તા પર બેસી રામધૂન બોલાવી શિક્ષકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો
પાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન
13 Jun 2023 10:04 AM GMTપાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.
અમરેલી : મનોરોગી દીકરીઓએ PM મોદીના માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે યોજી અખંડ રામધૂન...
29 Dec 2022 2:18 PM GMTહાથસણીમાં માનવ મંદિર આશ્રમે અખંડ રામધૂન યોજાયPM મોદીના માતા હીરાબાના દીર્ઘાયુ માટે રામધૂન યોજાયઆશ્રમેની 35 જેટલી મનોરોગી દીકરીઓ યોજી રામધૂનભારત દેશને...
ભરૂચ:આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી બહાર બોલાવી રામધૂન, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ
25 Aug 2022 12:08 PM GMTભરૂચમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, જિલ્લા પંચાયત કચેરી બહાર રામધૂન બોલાવી
વડોદરા : વારસિયા મુખ્ય માર્ગ પર પડ્યો હતો મસમોટો ભુવો, આખરે રામધૂન ગવાતા સમારકામ હાથ ધરાયું
9 Jun 2022 4:05 PM GMTવારસિયા પોલીસ સ્ટેશન મુખ્ય માર્ગ પર પડ્યો ભુવો સામાજિક આગેવાનોએ ભુવા નજીક જ બેસી કરી પૂજા રામધૂન ગવાતા જ નગરસેવકે સ્થળે કરાવ્યુ સમારકામ
ખેડા : નડિયાદની નોલેજ હાઇસ્કુલ બહાર હિન્દુ સંગઠનોએ "રામધૂન" બોલાવી, જાણો શું છે સમગ્ર મામલો..!
22 April 2022 11:27 AM GMTનડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું,
ભરૂચ : કમલમમાં પોતાના પક્ષના કાર્યકરો પર હુમલાના વિરોધમાં AAPની રામધુન
22 Dec 2021 11:51 AM GMTગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પર કથિત હુમલાના વિરોધમાં ભરૂચમાં રામધુનનું આયોજન કરાયું.
સુરેન્દ્રનગર : દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારી યોજના અંતર્ગત સહાય ચૂકવવા ખેડૂતોએ "રામધૂન" બોલાવી
26 Aug 2021 12:53 PM GMTવરસાદ પાછો ખેંચાતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, કલેક્ટર અને ખેતીવાડી કચેરીએ ખેડૂતોની ઉગ્ર રજૂઆત.