Home > Save Life
You Searched For "Save Life"
ભરૂચ : નવા કોબલા ગામના બ્રેઇન ડેડ યુવાનના અંગદાન થકી 3 લોકોને મળશે નવજીવન...
4 Jun 2022 1:58 PM GMTઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના 3 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં એક હૃદય અને 2 કીડની મળી અંગદાન કરી 3 લોકોને નવું જીવન આપવામાં આવ્યું હતું.
ભારતની તાકાતઃ ભારતીયોને બહાર કાઢવા ખાર્કિવમાં છ કલાક સુધી હુમલા રોકાયા, રશિયાએ યુદ્ધ અટકાવીને તક આપી
3 March 2022 9:59 AM GMTરશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે છ કલાક સુધી હુમલા અટકાવ્યા હતા.
સાબરકાંઠા : પાણીની બચતે અપાવ્યું પુરસ્કાર, તખતગઢ ગામલોકોનો ગજબનો આઇડીયા
13 Jan 2022 8:49 AM GMTસાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
સુરત: 23 વર્ષનો દીકરો બ્રેનડેડ થતા, પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુ દાન કર્યું
17 Nov 2021 11:47 AM GMT23 વર્ષનો છે. જેનાં બ્રેન ડેડ થતા પરિવારે તેનાં અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો નિર્ણય લીધો હતો
પ્રોટોકોલ તોડીને કેન્દ્રીય મંત્રી ડૉ.કરાડે બચાવ્યો મુસાફરનો જીવ, PM મોદીએ કર્યા વખાણ
17 Nov 2021 8:26 AM GMTભગવાન ધરતી પર ડૉક્ટરના રૂપમાં વસે છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કરાડે દ્વારા આ વાત સાચી સાબિત થઈ
દાનનું રીએકશન એટલે સુખ, પાર્થ પવારને બતાવો તમારો "પાવર", યથાશકિત કરો દાન
23 Aug 2021 8:46 AM GMTઅંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતો પાર્થ પવારનું ત્રણ મહિના પહેલાં પૃથ્વી પર અવતરણ થયું છે. તેના માતા- પિતા અને...
અંકલેશ્વર : સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીથી પીડાઇ રહયો છે પાર્થ, ઇન્જેકશન માટે 16 કરોડ રૂા.ની છે જરૂર
21 Aug 2021 12:24 PM GMTપાર્થને ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે.પાર્થ હજુ પગરવ પાડતા શીખે તે પહેલા તે એક એવી ગંભીર બીમારીમાં સપડાયો છે
અમદાવાદ : થેલેસેમિયાથી પીડાતા બાળકોની વ્હારે આવી પોલીસ, એવું કર્યું કાર્ય કે તમે પણ કરશો સલામ
14 Aug 2021 12:00 PM GMTગુજરાત પોલીસે થેલેસેમિયાથી પીડિત બાળકોને દત્તક લીધાં છે અને આ બાળકોને લોહીની સતત જરૂર પડતી હોય છે.
ગીર સોમનાથ : આલિદરના અઢી માસના વિવાનનો જીવ બચાવી શકે છે 16 કરોડ રૂા.નું ઇન્જેકશન
26 Jun 2021 10:36 AM GMTવિવાન સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારીથી પીડાઇ છે. અગાઉ ધૈર્યરાજસિંહને પણ આ પ્રકારની બિમારી થઇ હતી.
મહીસાગર: હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભંડારા ખાતે કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.
17 Aug 2020 1:04 PM GMTમહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભનડારા ગામે હેલ્થ એન્ડ. વેલનેસ સેન્ટર ભંડારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું નું આયોજન કરવા આવ્યું તેમાં પ્રાથમિક...